ઉર્જિત પટેલ રાજીનામું આપી દેશે તો પણ RBI પર 3.6 લાખ કરોડ માટે કેન્દ્ર દબાણ બનાવતું રહેશે
ઉર્જિત પટેલ રાજીનામું આપે તો પણ કેન્દ્ર 3.5 લાખ કરોડ માગશે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર તરફથી માગવામાં આવેલ 3.6 લાખ કરોડ રૂપિયાને લઈને ટકરાવને પગલે જો આરબીઆઈના ગવર્નર રાજીનામું આપી દે તો પણ કેન્દ્ર પૈસા માગવા ચાલુ રાખશે. સકારના નજીકના સૂત્રો મુજબ સરકાર તરફથી પૈસા આપવાની બાબતને લઈને રિઝર્વ બેંક પર પ્રેશર બનાવવું યથાવર રહેશે, પછી ઉર્જિત પટેલ ભલેને રાજીનામું જ કેમ ન આપી દે. કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક પાસે પડેલ રિઝર્વ મૂદ્રાનો એક તૃતિયાંશ ભાગ લેવા માગે છે. સરકારની માગણી છે કે આરબીઆઈ તેમને 3.6 લાખ કરોડ રૂપિયા આપે. જ્યારે આરબીઆઈએ આમ કરવાથી ઈનકાર કરી દીધો છે. જે બાદ કેન્દ્ર અે આરબીઆઈ વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે.

આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચે આને પગલે ખેંચતાણ જારી છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર 19 નવેમ્બરે મળનાર આરબીઆઈ બોર્ડ બેઠકમાં પોતાનો મહત્વનો એજન્ડા સામે ાખતાં બોર્ડમાં રિઝર્વ બેંક ગવર્નરની ભૂમિકાને ઘટાડવાનું કામ કરી શકે છે, જ્યારે આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામાંનો કયાસ પણ લગાવવામાં આવી રહ્યો છે.
કેન્દ્ર સરકાર રિઝર્વ બેંક પાસે પડેલ આ રિઝર્વ મુદ્રા 9.59 લાખ કરોડમાંથી 3.6 લાખ કરોડ રૂપિયા લેવા માગે છે. કેન્દ્ર સરકારનો રૂખ છે કે આટલી મોટી માત્રામાં રિઝર્વ મુદ્રા રાખવી રિઝર્વ બેંકની સંકુચિત ધારણા છે અને તેને બદલવાની જરૂરત છે. સરકાર આ મુદ્રાનો સંચાર કરજ અને અન્ય વિકાસ કાર્યો પર ખર્ચ કરીને અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા માગે છે. નાણામંત્રાલય તરફથી આપવામાં આવેલ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આ રકમની દેખરેખ કેન્દ્ર સરકાર અને રિઝ્વ બેંક મળીને કરી શકે છે. જ્યારે કેન્દ્ર સકારની માગણી પર રિઝર્વ બેંક પોતાના રિઝર્વ ખજાનામાંથી પૈસા આપવાનો વિરોધ કરી રહી છે. એમનું માનવું છે કે આનાથી દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચી શકે છે.
આ પણ વાંચો- SBIમાં કેટલા પ્રકારના ખાતા ખોલી શકો છો?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
