ગુરુ ગાયબ થયા ત્યારે હું વિદેશમાં હતોઃ રામદેવ

યોગગુરુ બાબા રામદેવના ગુરુ શંકરદેવ ગાયબ થવાના મામલાની તપાસ હવે સીબીઆઇ કરશેશ શંકરદેવ જૂલાઇ 2007માં રહસ્યમય સ્થિતિમાં સવારે ફરવા ગયા ત્યારે ગાયબ થઇ ગયા હતા. 14 જૂલાઇ 2007એ 80 વર્ષિય સ્વામી શંકરદેવ હરિદ્વારના કનખલ સ્થિત આશ્રમ નજીક ગાયબ થયા હતા.
હરિદ્વાર પોલીસ ઘણા વર્ષોથી તેમની શોધખોળ કરી રહી હતી પરંતુ કોઇ બાતમી નહીં મળતા આખરે તેમણે શંકરદેવના ગાયબ થવાની ફાઇલ બંધ કરી દીધી હતી. જો કે, ગત વર્ષે ઉત્તરાખંડ સરકારે શંકરદેવ ગાયબ થવાની તપાસ સીબીઆઇને સોંપવાની ભલામણ કરી હતી, હવે આ કેસની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવતા ફરીથી આ કેસને પ્રકાશમાં આવી ગયો છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
