NRC પર નિવેદન બાદ કેજરીવાલના ઘર બહાર ભાજપના કાર્યકર્તાઓનો હંગામો
NRC પર નિવેદન બાદ કેજરીવાલના ઘર બહાર ભાજપના કાર્યકર્તાઓનો હંગામો
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એનઆરસી મુદ્દે નિવેદન આપ્યું હતું, જેને લઈ ભારતીય જનતા પાર્ટી વિરોધમાં ઉતરી ગઈ છે. ભાજપના કાર્યકર્તા અરવિંદ કેજરીવાલના ઘર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો દિલ્હીમાં એનઆરસી લાગૂ થયું તો સૌથી પહેલા ભાજપી સાંસદ મનોજ તિવારી જશે. મુખ્યમંત્રીએ એક પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન આ વાત કહી હતી.

મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલ નિવેદન બાદ ભાજપના સાંસદ મનોજ તિવરીએ પલટવાર કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ પોતાની માનસિક સ્થિરતા ગુમાવી ચૂક્યા છે. સાથે જ તેમણે કહ્યું કે જે લોકો બીજા રાજ્યથી દિલ્હીમાં આવીને વસ્યા છે, તેમને તમે વિદેશી માની રહ્યા છો. તમે તેમને દિલ્હીથી ભગાડીને બહાર કરી દેવા માંગો છો. તમે પણ તેમાંના જ એક છો. જો આ તેમનો ઈરાદો છે તો મને લાગે છે કે તેઓ પોતાની માનસિક સ્થિરતા ગુમાવી ચૂક્યા છે. કોઈ IRS અધિકારીને આ કેવી રીતે ખબર નથી કે એનઆરસી શું છે.
ઉલ્લેખનીય છે કે, સીએમ અરવિંદ કેજરીવાલ જ્યારે પ્રેસ કોન્ફ્રેન્સ કરી બહાર જવા લાગ્યા તો તેમને મીડિયાકર્મીએ એનઆરસીને લઈ સવાલ કર્યો જેના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો દિલ્હીમાં એનઆરસી લાગૂ થયું તો સૌથી પહેલા મનોજ તિવારી બહાર જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
