આસામ રાઇફલે લીધો મણિપુર હુમલાનો બદલો, ઓપરેશનમાં 3 ઉગ્રવાદી ઠાર
આસામ રાઈફલ્સના જવાનોએ અરુણાચલ પ્રદેશમાં ત્રણ ઉગ્રવાદીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા ત્રણેય ઉગ્રવાદી NSCN- K(YA) સાથે સંબંધ ધરાવતા હતા. ભારત-મ્યાનમાર સરહદ પર ઓપરેશન હજુ પણ ચાલુ છે, ઘટના સ્થળેથી ચીનમાં બનેલા હથિયાર જપ્ત ક
આસામ રાઈફલ્સના જવાનોએ અરુણાચલ પ્રદેશમાં ત્રણ ઉગ્રવાદીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા ત્રણેય ઉગ્રવાદી NSCN- K(YA) સાથે સંબંધ ધરાવતા હતા. ભારત-મ્યાનમાર સરહદ પર ઓપરેશન હજુ પણ ચાલુ છે, ઘટના સ્થળેથી ચીનમાં બનેલા હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.

ઘટના સાઉથ અરુણાચલના ઈન્ડો-મ્યાનમાર બોર્ડર નજીક તિરાપ જિલ્લાની છે. જાણકારી અનુસાર અહીં પ્રતિબંધિત સંગઠન NSCN- K(YA) ના ત્રણ ઉગ્રવાદી બે નાગરિકોનુ અપહરણ કરીને મ્યાનમાર લઈ જઈ રહ્યા હતા. આસામ રાઈફલ્સના સૈનિકોએ આમને તિરાપ જિલ્લામાં લાહુ નજીક ઠાર માર્યા. જોકે, અપહરણ થયેલા નાગરિકો વિશે હજુ જાણકારી મળી નથી.
મણિપુરના ચુરાચાંદપુરમાં શનિવારે થયેલા હુમલામાં ભારતીય સેનાના એક કર્નલ, તેમની પત્ની અને 8 વર્ષનો દીકરો અને આસામ રાઈફલ્સના ચાર જવાન શહીદ થઈ ગયા હતા. કર્નલ વિપ્લવ ત્રિપાઠી 46મા અસમ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર હતા. અધિકારીઓએ જણાવ્યુ કે દેહેંગ ક્ષેત્રથી લગભગ 3 કિલોમીટર દૂર ઘાત લગાવીને કરવામાં આવેલા આ હુમલામાં 4 અન્ય લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
