કેજરીવાલ પર લગાવેલા આરોપ ખોટા: અણ્ણા હઝારે
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: અણ્ણા હઝારેએ અરવિંદ કેજરીવાલ પર તેમને મારવાના લાગેલા આરોપને બકવાસ ગણાવ્યા હતા. મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે જે લોકોએ આ અફવાહ ફેલાવી છે તેમની પાસે કોઇ પૂરાવા નથી. જોકે અણ્ણા હઝારેએ સ્વામી અગ્નિવેશનું નામ લીધા વગર જ આરોપોને રદિયો આપી દીધો હતો.
અણ્ણા બુધવારે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ચૂંટણી સભા કરશે. તેમણે કહ્યું કે લાગતું નથી કે સરકાર મજબૂત લોકપાલ બિલ લાવી શકશે. અણ્ણા હજારેએ એ પણ જણાવ્યું કે મને જીવ જવાની બીક નથી. જો સરકાર લોકપાલ બિલ નહી લાવી તો હું આવનાર સરકારના કાર્યકાળમાં પણ મજબૂત લોકપાલ માટે આમરણ અનશન કરીશ.

આ પહેલા અગ્નિવેશે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને લાગે છે કે અણ્ણાનું બલિદાન આંદોલન માટે યોગ્ય રહેશે. સ્વામી અગ્નિવેશે આ વાતનો દાવો એક ન્યૂઝ ચેનલને આપેલા એક ઇંટર્વ્યુમાં કર્યો. જોકે કેજરીવાલે અગ્નિવેશના આરોપોને પડકારી તેમને સવાલ કર્યો છે કે અગ્નિવેશ પાસે આરોપો સાબિત કરવા માટે પુરાવા છે?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
