અજીત પવારના ઉપવાસ વિપક્ષ પર બેઅસર

બીજી તરફ ભાજપ તથા શિવસેનાએ તેને પવાર દ્વારા પોતાના ધૃણાસ્પદ અને અશિષ્ટ વ્યવહારને છૂપાવવા માટે કરવામાં આવેલો ઉપાય ગણાવવામાં આવ્યું છે. શિવસેનાના પ્રવક્તા નીલમ ગોરહેએ જણાવ્યું કે તેમના શબ્દો રાજ્ય પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને સમજદારીની ઉણપને દર્શાવે છે. તેમણે ચોક્કસપણે રાજીનામુ આપી દેવું જોઇએ.
ભાજપના એક પ્રવક્તાએ જણાવ્યું કે આ પણ તેમના પાગલપણાની એક નિશાની છે. તેઓ જનતાને અનેક રીતે નારાજ કરતા રહેશે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ જણાવ્યું કે હવે પસ્તાવો કરવાથી કશું જ નહીં થાય. કારણ કે તેમના નિવેદને રાજ્યની ગરિમાને મોટું નુકસાન પહોંચાડ્યું છે.
ખેડૂતો માટે કામ કરનારી સંસ્થા વિદર્ભ જન આંદોલન સમિતીએ પણ અજીત પવારના ઉપવાસને ઢોંગ તરીકે ગણાવ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારે પણ શનિવારે પોતાના ભત્રીજા શરદ પવાપના નિવેદનની ટીકા કરી હતી અને જણાવ્યું કે તેમની ભાષા અત્યંત અનુચિત છે.
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં પૂનામાં એક જાહેર સભામાં સંબોધતા સમયે તેમણે કહ્યું હતું કે "જો બંધોમાં પાણી નથી તો શું હું તેને મૂત્રત્યાગ કરીને ભરું?" અજીતના આ નિવેદને મહારાષ્ટ્રમાં રાજકીય વિવાદ ઉભો કર્યો હતો. વિપક્ષે તેમને મંત્રાલયમાંથી દૂર કરવાની વાત કરી હતી. જો કે પાછળથી અજીતે પોતાના નિવેદન અંગે માફી માંગી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
