દેશમાં સાંપ્રદાયિક વાતાવરણ માટે આડવાણી જવાબદાર: RJD

મુલાયમના 'આડવાણી પ્રેમ' પર તેમણે જણાવ્યું કે હું અને મારી પાર્ટી સમજી નથી શકતી કે આખરે સપા પ્રમુખ આડવાણી અને બીજેપી તરફ વલણ કેમ અપનાવી રહી છે.
રાજદ નેતા આટલે નહી થંભતા તેમણે લાલકૃષ્ણ આડવાણી પર દેશમાં વાતાવરણ બગાડવાનો આરોપ પણ લગાવ્યો. રામકૃષ્ણ યાદવે જણાવ્યું કે બાબરી મસ્જિદ ધ્વંસ ઉપરાંત દેશમાં સાંપ્રદાયિક વાતાવરણ પેદા કરવા માટે લાલકૃષ્ણ આડવાણી એકલા જવાબદાર છે.
આવનાર લોકસભા ચૂંટણીમાં ત્રીજા મોર્ચાની ભૂમિકા પર તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં થર્ડ ફ્રંન્ટનું કોઇ અસ્તિત્વ નથી. ઉલ્લેખનીય છે કે ગઇકાલ સુધી ભારતીય જનતા પાર્ટીને સાંપ્રદાયિક અને વર્ગવાદની પાર્ટી કહેનાર સપા, આજકાલ બીજેપી નેતાઓના વખાણ કરવામાં મસ્ત છે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
