એક મંદિર જ્યાં બેડીમાં બંધાયેલા છે પવનપુત્ર હનુમાન
ભારતની સનાતન ભૂમિ પર એવા અનેક ધાર્મિક સ્થળો છે, જે કોઈને કોઈ રહસ્ય કે ચમત્કારની ગાથા જણાવતા હોય છે. દક્ષિણ ભારતના ઓડિશામાં આવેલું આ મંદિર ખૂબ નાનું છે, પરંતુ હંમેશા ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.
ભારતની સનાતન ભૂમિ પર એવા અનેક ધાર્મિક સ્થળો છે, જે કોઈને કોઈ રહસ્ય કે ચમત્કારની ગાથા જણાવતા હોય છે. દક્ષિણ ભારતના ઓડિશામાં આવેલું આ મંદિર ખૂબ નાનું છે, પરંતુ હંમેશા ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. ઓડિશામાં ભગવાન જગન્નાથનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે, જ્યાં દેશ-વિદેશના ભક્તો આવે છે. આ મંદિર 'બેડી હનુમાન મંદિર' અથવા 'દરિયા હનુમાન મંદિર' તરીકે જાણીતું છે, જ્યાં પવનપુત્રને શ્રી વિષ્ણુના અવતાર ભગવાન જગન્નાથ (શ્રી કૃષ્ણ) દ્વારા બેડીઓમાં બાંધીને રાખવામાં આવ્યા છે.

શું છે આ મંદિરની દંતકથા
એક દંતકથા અનુસાર, ભગવાન જગન્નાથ મંદિર પુરીના દરિયા કિનારે ભગવાન કૃષ્ણના આદેશ પર બનાવવામાં આવ્યું હતું. જે બાદ તેમંદિરને સમુદ્રના પ્રકોપથી બચાવવા માટે, હનુમાનજીને તે મંદિરની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા, પરંતુ હનુમાનજીની ભક્તિથીઆપણે બધા પરિચિત છીએ.

ભગવાન જગન્નાથ
જ્યારે હનુમાનજીના મનમાં પોતાના સ્વામીના દર્શન થતા હતા, ત્યારે તેઓ શહેરમાં પ્રવેશ કરતા હતા. જેના કારણે શહેર અને ભગવાનજગન્નાથ મંદિરને અનેક વખત નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. હનુમાનજી વારંવાર શહેરમાં પ્રવેશતા હતા... ભગવાન જગન્નાથ તેમનેરોકવાનો કોઈ રસ્તો વિચારી શકતા ન હતા.

શહેરની રક્ષા કરે છે હનુમાનજી
અંતે, જ્યારે કોઈ રસ્તો ન મળ્યો, ત્યારે ભગવાન જગન્નાથે તે જ દરિયા કિનારે હનુમાનજીને બેડીઓથી બાંધી દીધા અને આદેશ આપ્યો કેહવેથી તેઓ અહીં જ રહે અને તેમના મંદિર અને શહેરની રક્ષા કરે. એવું માનવામાં આવે છે કે, ભગવાન જગન્નાથનો આદેશ મળતાં જહનુમાનજી ત્યાં રોકાઈ ગયા અને ત્યારથી લઈને અત્યાર સુધી તે મંદિર અને શહેરની રક્ષા માટે તૈનાત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
