રાજધાની ભોપાલમાં પહેલી વાર કરતબ દેખાડશે 50 ફાઇટર જેટ, ગ્વાલિયર અને આગરાથી ઉડીને સીધા ઉડીને આવશે આ પ્લેન
Bhopal: રાજધાની ભોપાલમાં પહેલી વાર વાયુ સેનાની એક એયર શો થશે. તેના માટે તૈયારી કરવામાં આવશે. તે અનુસાર 50 ફાટિર જેટ આસમાનમાં કલાબાજી કરતા નજર આવશે. આ એર શો 2 કલાક ચાલશે. મંગળવારે વાયુ સેના અદિકારીઓ સાથે ભોપાલ કલેક્ટર આશિષ સિંહએ બેઠક કરી છે.

આ એર શોને લઇને ચર્ચા કરવામાં આવી છે. આ દરમિયાન સુરક્ષાને લઇને જાણકારી આપવામાં આવી છે. આ જણાવામાં આવ્યુ કે, 22 થી 27 સપ્ટેમ્બર સુધઈ વાયુ સેનાના ફાઇટર જેટ રિહર્સલ કરશે. ફાઇટર રિહર્સલ 28 સપ્ટેમ્બરના રોજ થશે. કલેક્ટર આશીષ સિહે જણાવ્યુ હતુ કે, 30 સપ્ટેમ્બરે પહેલા વાયુ સેનાના અધિકારી જંગી જહાજો અને હેલીકોપ્ટર સાથે તૈયાર હવાઇ પટ્ટી પર વિમાન ઉત્તારને અને ઉડાનનો પૂર્વ અભ્યાસ કરશે.
સેના સાથે જોડાયેલા અધિકાર એયર સ્ટ્રીપની મુલાકાત પણ લેશે. મોટા તળાવ પર કરતબ દેખડાવા દરમિયાન VIP રોડ અને બોટ ક્લબ પર આમ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવશે. આ એર શો માટે બં ધ માધ્યમથી પરિસ્થિતિઓની આપવામાં આવશે. આ એર શો વાયુ સેનાના રાફેલ, સુખઇ, તેજસ, મિગ 29 હાઇ , જગુઆર, મિરાજ જેવા લડાકુ જેટ અને સાંરગ ચિનુક અપાચે જેવા લડાકુ હેલિકોપ્ટરોને શો નો પણ પ્રદર્શનમાં સમાવેશ કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
