બાલાસોર Train Accident ના 29 શબ જેમને નસીબ ના થઇ કાંધ, ઓળખ માટે NDA સેંપલની અપીલ
ઓડીશા ટ્રેન દુર્ઘટનામાં 266 મૃતકોના શબની ઓળખ કરી લેવામાં આવી છે. પરંતુ 29 શબ એવા છે જેમને ભૂવનેશ્વર એમ્સમાં છેલ્લા 2 મહિાનાથી રાખવામાં આવ્યા છે. પરંતુ તેમની ઓળખ હજી સુધી નથી થઇ શકી. શબોની ઓળખ માટે મૃતકના સબંધિત લોકોને ઓળખ માટે ડીએનએ સેમ્પલ આપવાની ઓળખ કરવામાં આવી છે.

બાલાોર કોરોમંડલ એક્સપ્રેસની માલગાડી સાથે ટકરાયા બાદ થયેલી મોતમા અધિકારીત શબોની ઓળખ કરી લેવામાં આવી છે. પરતુ 29 શબની ઓળખ પરિજનોના સમયમાં ઉપલબ્ધ ના હોવાને લીધે તપાસની વિષય બની ગયો છે. 29 જુલાઇના બે શબો ઝારખંડના દિનેશ યાદવ અન બિહારના સુરેશ રે ના અંતિમ સસ્કાર કરી દેવામાં આવ્યા છે. આ શબોની ઓળખ ઓળખ તો થઇ ગઇ હતી પરંતુ તેમના પરીવારે તેમની ડેડ બોડી લેવાનો ઇન્કાર કરી દિધો હતો. તો 29 શબ હજી એવા જ છે. જેમની ઓળખ નથી થઇ શકી
ઇસ્ટ કોસ્ટ રેલવે સીપીઆરઓ બિસ્વજીત સાહુની 29 શબોની ઓળખ હજી બાકી છે. અને એમ્સ ભૂવનેશ્વરમાં છે. અમે જનતાને લાગાતાર અપીલ કરી રહ્યા છીએ કે, તે પોતાના ડીએનએ પરીક્ષમ માટે આવે જેથી જો પરીવારના કોઇ ગુમ હોય તો એમ્સમાં ડીએનએ આપી શકે છે. અમુક ડીએનએ સેમ્પલ હજી તપાસની પ્રક્રીયામાં છે. અમુક નમુના પરીક્ષણ માટે ગયા છે. શબની ઓળખ માટે નિયમિત ચાલવાની પ્રક્રીયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
