ટાઇટલરની અરજી પર દિલ્હી હાઇકોર્ટે ફટકારી CBIને નોટીસ

ન્યાયમૂર્તિ એસ.પી ગર્ગે સીબીઆઇની સાથે જ ટાઇટલરની પ્રતિવાદી લખવિંદર કૌરને પણ નોટિસ આપીને ચાર સપ્તાહમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. ન્યાયમૂર્તિ ગર્ગે આની સાથે જ ટાઇટલરની સામે નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલ તપાસના આદેશ પર સ્ટે લાદવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે 'માત્ર તપાસનો આદેશ કરવામાં આવ્યો છે અને કોર્ટ તપાસને રોકશે નહી.'
નીચલી કોર્ટે 10 એપ્રિલને ટાઇટલરની સામે મામલાને ફરી ખોલવાનો આદેશ કર્યો હતો. તેણે સીબીઆઇ દ્વારા ટાઇટલરને આપવામાં આવેલી ક્લીન ચિટનો અસ્વીકાર કરી દીધો. પોતાની અરજીમાં ટાઇટલરે કહ્યું કે નીચલી કોર્ટનો આદેશ ક્રાઇમ પ્રક્રિયા સંહિતાની વિરુદ્ધ છે. કોઇપણ તપાસની પ્રક્રિયા અને શૈલી તપાસ એજન્સીનો વિશેષાધિકાર હોય છે. કોર્ટને આ આદેશ આપવાનો અધિકાર નથી કે કયા સાક્ષી સાથે કેવી રીતે પૂછપરછ કરવામાં આવે.
નીચલી કોર્ટે 29 વર્ષ વર્ષ જૂના કેસમાં એક પીડિતા લખવિંદર કૌરની અરજી પર કેસને ફરી ઓપન કરવાનો આદેશ આપ્યો હતો. કૌરનો આરોપ છે કે ટાઇટલર દ્વારા ભડકાવવાના કારણે એક હિંસક ભીડે પલ્લરાની દિલ્હીના ગુરુ દ્વારા પુલ બંગશની નીજીક ત્રણ વ્યક્તિઓની હત્યા કરી હતી. માર્યા ગયેલા લોકોના નામ બાદલ સિંહ, ઠાકુર સિંહ અને ગુરુચરણ સિંહ હતા.
સીબીઆઇએ પોતાના તપાસ અહેવાલમાં દાવો કર્યો છે કે જ્યારે એક નવેમ્બર, 1984ના રોજ આ ઘટના ઘટી હતી, ત્યારે ટાઇટલર ત્રણ મૂર્તિ ભવનમાં હતા. જ્યાં પૂર્વ પ્રધાનમંત્રી ઇંદીરા ગાંધીના મૃત શરીરને રાખવામાં આવ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
