1 હજાર છોડવાઓનું રોપણ કરી તેને બાળકની જેમ ઉછેરવાનો સંકલ્પ
ભોપાલ, 10 સપ્ટેમ્બર: મિત્રો આપે ક્યારેકને ક્યારેક એક નાનકડું છોડ વાવી જોયું છે. આપણે અવારનવાર એવું વાંચતા હોઇએ છીએ કે સાંભળતા હોઇએ છીએ કે જ્યારે આપણે મૃત્યુ પામીએ ત્યારે આપણને બાળવા માટે જેટલા લાકડાની જરૂર પડે તેટલા લાકડા માટે આપણે એક વૃક્ષ રોપવાની જરૂર પડે છે. શું આપણે એ કથનનું ક્યારેય પાલન કર્યું છે? શું આપણે ક્યારે એક નાનું ફૂલનું છોડ ઊગાડ્યું છે? જો આવો પ્રશ્ન ના થયો હોય તો એ થવો જરૂરી છે મિત્રો...
ગાયત્રી શક્તિપીઠ ભોપાલના નેજા હેઠળ આવો જ કંઇક સુંદર કાર્યક્રમ રવિવારે યોજાઇ ગયો. જેની નોંધ લેવી ખરેખર જરૂરી છે માત્ર નોંધ જ નહીં પરંતુ તેમાંથી કંઇક શીખ પણ લેવાની જરૂર છે. ભોપાલના ગ્રામ સમરધામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ચલાવવામાં આવતી વૃક્ષ ગંગા અભિયાનની ઝલક જોવા મળી હતી.
ગાયત્રી શક્તિપીઠ પરિવારના આ અભિયાન દ્વારા 'તરૂણ રોપણ મહાયજ્ઞ' અંતર્ગત 1 હજાર છોડવાઓનું રોપણ કરવામાં આવ્યું.
આ વૃક્ષારોપણ અભિયાનનું ઉદ્દેશ્ય વૃક્ષોને રોપીને પોતાના પુત્રની જેમ ઉછેર કરવાનું છે. આ ગૌરવમય કાર્યક્રમમાં સમરધા ગામના હજારો સ્થાનીય લોકોની સાથે સાથે, પાટનગર ભોપાલના સ્કૂલ, કોલેજોના અસંખ્ય વિદ્યાર્થીએ વૃક્ષ વાવીને તેને પોતાના બાળકની જેમ ઉછેરવાનો સંકલ્પ કર્યો હતો. વૃક્ષારોપતી વખતે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઇને આપને પણ વૃક્ષરોપણ કરવાનું મન થઇ ઉઠશે... જુઓ તસવીરો..

1 હજાર છોડવાઓનું રોપણ
મિત્રો આપે ક્યારેકને ક્યારેક એક નાનકડું છોડ વાવી જોયું છે. આપણે અવારનવાર એવું વાંચતા હોઇએ છીએ કે સાંભળતા હોઇએ છીએ કે જ્યારે આપણે મૃત્યુ પામીએ ત્યારે આપણને બાળવા માટે જેટલા લાકડાની જરૂર પડે તેટલા લાકડા માટે આપણે એક વૃક્ષ રોપવાની જરૂર પડે છે. શું આપણે એ કથનનું ક્યારેય પાલન કર્યું છે? શું આપણે ક્યારે એક નાનું ફૂલનું છોડ ઊગાડ્યું છે? જો આવો પ્રશ્ન ના થયો હોય તો એ થવો જરૂરી છે મિત્રો...

1 હજાર છોડવાઓનું રોપણ
ગાયત્રી શક્તિપીઠ ભોપાલના નેજા હેઠળ આવો જ કંઇક સુંદર કાર્યક્રમ રવિવારે યોજાઇ ગયો. જેની નોંધ લેવી ખરેખર જરૂરી છે માત્ર નોંધ જ નહીં પરંતુ તેમાંથી કંઇક શીખ પણ લેવાની જરૂર છે

1 હજાર છોડવાઓનું રોપણ
ભોપાલના ગ્રામ સમરધામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ચલાવવામાં આવતી વૃક્ષ ગંગા અભિયાનની ઝલક જોવા મળી હતી.

1 હજાર છોડવાઓનું રોપણ
ગાયત્રી શક્તિપીઠ પરિવારના આ અભિયાન દ્વારા 'તરૂણ રોપણ મહાયજ્ઞ' અંતર્ગત 1 હજાર છોડવાઓનું રોપણ કરવામાં આવ્યું.

1 હજાર છોડવાઓનું રોપણ
આ વૃક્ષારોપણ અભિયાનનું ઉદ્દેશ્ય વૃક્ષોને રોપીને પોતાના પુત્રની જેમ ઉછેર કરવાનું છે. આ ગૌરવમય કાર્યક્રમમાં સમરધા ગામના હજારો સ્થાનીય લોકોની સાથે સાથે, પાટનગર ભોપાલના સ્કૂલ, કોલેજોના અસંખ્ય વિદ્યાર્થીએ વૃક્ષ વાવીને તેને પોતાના બાળકની જેમ ઉછેરવાનો સંકલ્પ કર્યો હતો.

1 હજાર છોડવાઓનું રોપણ
ગાયત્રી શક્તિપીઠ ભોપાલના નેજા હેઠળ આવો જ કંઇક સુંદર કાર્યક્રમ રવિવારે યોજાઇ ગયો. જેની નોંધ લેવી ખરેખર જરૂરી છે માત્ર નોંધ જ નહીં પરંતુ તેમાંથી કંઇક શીખ પણ લેવાની જરૂર છે. ભોપાલના ગ્રામ સમરધામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ચલાવવામાં આવતી વૃક્ષ ગંગા અભિયાનની ઝલક જોવા મળી હતી.

1 હજાર છોડવાઓનું રોપણ
1 હજાર છોડવાઓનું રોપણ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
