અંબાજીનો મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો સરકારનો નિર્ણય, આખરે સરકારને ભક્તો સામે જૂકવુ પડ્યુ
અંબાજીમાં ફરી મોહનથાળનો પર્સાદ આપવામાં આવશે મંદ્રિર ટ્રસ્ટીઓ સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય
છેલ્લા પંદર દિવસ કરતા વધારે સમયથી ચાલી રહેલા અંબાદી મોહનથાળ પ્રસાદ વિવાદનો અંત આવ્યો છે. મંદિર ટ્રસ્ટી અને મંત્રીઓ વચ્ચે બેઠક બાદ મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી માઇ ભક્તોને હવે ચિક્કી અને મોહનથાળ બંનેનો પ્રસાદ આપવામં આવશે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં કોઇ પણ પ્રકારની નોટિસ વગર મોહનથાળનો પ્રસાદ બંધ કરીને તેની જગ્યાએ ચિક્કીનો પ્રસાદ શરુ કરવામાં આવ્યો હતો. જેને લઇને રાજ્યના માઇ ભક્તો ભારે નારાજ થયા હતા.

મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા વિશ્વહિન્દુ પરિષદ સહિતના સંગઠનો મેદાને આવ્યા હતા. અને મોહનથાળનો પ્રસાદ શરુ કરવા માટે ઉગ્ર માંગ કરી રહ્યા હતા. સાથે બ્રહ્મ સમાજ દ્વારા પણ તેન સતત વિરોધ કરવામાં આવ્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી હતી. અને આ બેઠક બાદ મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવાંમાં આવ્યો હતો.
આ મામલે રૂષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે, અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ આપવામાં આવશે. મોહનથાળનો પ્રસાદ છેલ્લા 32 થી 37 વર્ષથી આપવામાં આવે છે. તેની ક્વાલિટીમાં બગડે નહી તે રીતે સુધારો કરવામાં આવશે. અને તેને વિદેશ પણ મોકલવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
