સરકારની ગંભીર ભૂલ, મૃત મામલતદારની બદલીનો કર્યો ઓર્ડર, અંતે ભૂલ સુધારવી પડી
મહેસુલી વિભાગ દ્વારા 24 જુલાઇના રોજ 14 મામલતદારોની બદલિનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. જેમા બે મહિના પહેલા મૃત્યુ પામેલા એક મામલતદારનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો હતો.

દિવંગત મામલતદાર કાંતિ ચરપોટની બદલીનો પરિવત્ર વાયરલ થતા જેના પર મહેસુલી અધિકારીનું ધ્યાન ગયુ હતુ ત્યાર બાદ તુરંત જ આ બદલીના ઓર્ડરમાં મૃતકના નામનો સમાવેશ થઇ ગયો છે તે બાબતનો ભૂલ સમાયા બાદ મહેસુલી વિભાગે બદલનો ઓર્ડર પાછો ખેંચી લીધો હતો. ત્યાર બાદ બદલીના ઓર્ડરમાં મૃતકનુ નામ બદલીને એચ.આર. રાઠોરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
