સુરતના દંપતી હત્યા મામલે પોલીસે 2 જમીન દલાલની ધરપકડ કરી
સુરતમાં દંપતીની હત્યા પછી તેમની સાથે છેતરપીંડી કરનાર બે લોકોની પોલીસે કરી ધરપકડ.
સુરત ના દંપતીએ મહેસાણા ખાતે આત્મહત્યા કરી હતી. દંપતીએ પોતાની વેચેલી જમીનના પૈસા ન મળતા હતાશ થઇ ગત 5 તારીખે દંપતીએ મહેસાણા ખાતે આત્મહત્યા કરી લીધી હતી. જયારે પોલીસ જાણ થઇ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. પોલીસે દંપતીના મૃતદેહ પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી. જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી હતી. દંપતીના પુત્રએ પણ જમીન દલાલ સહીત 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહેસાણા બી પોલીસે સુરતથી બે જમીન દલાલોની ધરપકડ કરી છે.

સુરતમાં રહેતા દંપતીએ મહેસાણા ખાતે પોતાના ભાઈના ઘરે સાગર રેસીડેન્સીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યો હતો. અંકલેશ્વરમાં આવેલી તેમની 11 વીધા જમીનના સોદામાં તેમની સાથે ૧.૧૬ કરોડની છેતરપીંડી થઇ છે. તેમને ભણક પડતા દંપતીએ તણાવમાં આવીને પગલું ભરી લીધું હતું. દંપતીએ સ્યુસાઇડનોટમાં માનસીક તણાવમાં આવી પગલું ભર્યાનો ઉલ્લેખ પણ કર્યો છે. મૃતકના પુત્રએ સુરતના 6 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે. અંકલેશ્વર ખાતે આવેલ જમીનમાં ૧.૧૬ કરોડના સોદાને લઈ માનસિક તનાવમાં દંપતી હતું. દંપતીએ સ્યુસાઇડ 5 પાનાની નોટમાં લખ્યું હતું કે મારું નામ પટેલ સુરેશભાઈ ભવાનદાસ છે. હું અત્યારે કામરેજ ખાતે G 802 દાદા ભગવાન કોમ્પલેક્ષમાં રહું છું.
ત્યારબાદ સમગ્ર મામલાનો ઉલ્લેખ પણ કર્યો હતો. જેમાં તેમની જોડે છેતરપીંડી થઇ હોવાને લઈ આ પગલું ભરે છે. તેઓ એ આરોપીઓના નામ જોગ સુસાઇડનોટ ઉલ્લેખ કરી ગળે ફાંસો ખાધો હતો. મૃતકના પુત્ર ચિંતન પટેલે મહેસાણા બી ડીવીજન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે સુરતના જયરામ દેસાઈ, ધીરુ મેર અને તેમના અન્ય ચાર સાગરીતો લાલભાઈ, જીતુભાઈ, મુકેશ પટેલ અને કરશન ખોખાણી વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધી તપાસ હાથધરી હતી. પોલીસે સુરતથી જયરામ દેસાઈ અને લાલભાઈ કપાડા નામના બે આરોપીની ધરપકડ કરી હતી અન્ય 4 આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે જોકે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
