મોદીએ લખેલા પુસ્તકનું શ્રી શ્રી રવિશંકરે વિમોચન કર્યું વિમોચન
અમદાવાદ, 7 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની કલમે લખાયેલી ડાયરીઓના અંતરમનની યાત્રારૂપે પ્રકાશિત ‘સાક્ષીભાવ'નું લોકાર્પણ આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીના હસ્તે અમદાવાદમાં આજે શુક્રવારે તા. ૭ મી માર્ચનારોજ સાંજે સાડા છ કલાકે ગુજરાત યુનિવર્સિટ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુપ્રસિધ્ધ લેખક અને ચિન્તક ગુણવંત શાહ આ સમારોહમાં વિશેષ હાજરી આપી હતી.
ઇમેજ પબ્લીકેશન મુંબઇના ઉપક્રમે પ્રકાશિત અને આયોજિત આ લોકાપર્ણ સમારોહ અમદાવાદ યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં સાહિત્યકારો અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. મોદીના પુસ્કત વિમોચન પ્રસંગે આખો હોલ ઓડિયન્સથી ખીચોખીચ ભરાઇ ગયો હતો.
નરેન્દ્રભાઇ મોદીએ ‘સાક્ષીભાવ'ના પ્રકાશનને લગભગ રપ વર્ષ પૂર્વે ડાયરીના પાને વહેતી લાગણીઓની ભીનાશ તરીકે અંતરમનની યાત્રારૂપે વર્ણવી છે. જ્યારે સુરેશ દલાલે આ પુસ્તકને સંવેદનશીલ કર્મયોગી નરેન્દ્ર મોદીની ડાયરીરૂપે લખાયેલી કાવ્યાત્મક પ્રાર્થના ગણાવી છે.
નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા પુસ્તક 'સાક્ષીભાવ'ના વિમોચન કાર્યક્રમને જુઓ વીડિયોમાં...

મોદીના ‘સાક્ષીભાવ’નું વિમોચન
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની કલમે લખાયેલી ડાયરીઓના અંતરમનની યાત્રારૂપે પ્રકાશિત ‘સાક્ષીભાવ'નું લોકાર્પણ આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીના હસ્તે અમદાવાદમાં આજે શુક્રવારે તા. ૭ મી માર્ચનારોજ સાંજે સાડા છ કલાકે ગુજરાત યુનિવર્સિટ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુપ્રસિધ્ધ લેખક અને ચિન્તક ગુણવંત શાહ આ સમારોહમાં વિશેષ હાજરી આપી હતી.
|
મોદીના ‘સાક્ષીભાવ’નું વિમોચન
મોદીના ‘સાક્ષીભાવ'નું વિમોચન
|
મોદીના ‘સાક્ષીભાવ’નું વિમોચન
મોદીના ‘સાક્ષીભાવ'નું વિમોચન
પુસ્તક 'સાક્ષીભાવ'નું વિમોચન
નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા પુસ્તક 'સાક્ષીભાવ'ના વિમોચન કાર્યક્રમને જુઓ વીડિયોમાં...
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
