જમીન કૌભાંડમાં મોદી સરકારને ક્લિનચીટ આપતું શાહ કમિશન

પ્રવક્તા જયનારાયણ વ્યાસે કહ્યું છે કે, જસ્ટિસ એમ.બી. શાહ દ્વારા જે અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે. તેમાં જમીન વહેંચણીમાં કોઇ ગરરીતિ કરવામાં નહીં આવી હોવાનું નોંધવામાં આવ્યું છે. " આ કમિશન દ્વારા જે વચગાળાનો અહેવાલ આપવામાં આવ્યો છે, તેમાં એ વાત જાણવા મળી છે કે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય પદ્ધતિ પ્રમાણે જમીન વહેંચણી કરવામાં આવી છે અને તેમાં કોઇપણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી નથી." તેમ રાજ્ય સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે 2011માં કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે મોદી સરકાર દ્વારા અમુક નજીકના ઉદ્યોગપતિઓને પાણીના ભાવે જમીનની વહેંચણી કરીને ભ્રષ્ટાચાર આચર્યો છે. જેના જવાબમાં સરકાર દ્વારા એક વ્યક્તિની તપાસ કમિટીની રચના કરી હતી.
કોંગ્રેસ દ્વારા મોદી સરકારે ટાટા કંપનીને નેનો પ્રોજેક્ટ માટે સાણંદ નજીક જે જમીન આપી છે તેની સામે પ્રશ્નો ખડા કર્યાં હતા. શાહ કમિશન દ્વારા આ નેનો પ્રોજેક્ટ સહિત અન્ય આઠ જમીન વહેંચણીમાં પણ મોદી સરકારને ક્લિનચીટ આપી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
