ગાંધીનગર 37 મી રથયાત્રા નીકળી, ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો
ગાંધીનગર આજે 37 મી રથયાત્રાનું પ્રસ્થાન ગાંધીનગર મેયર હિતેશ મકવાણાએ કરાવ્યુ હતુ. ગાંધીનગર શહેરમાં રથયાત્રાની શરૂઆત 1985 થી કરવામાં આવી છે. કોરોના માહામારી બાદ પ્રથમવાર રથયાત્રા સમગ્ર શહેરમાથી નીકળશે. કોરના મહામારીને લીધે
ગાંધીનગર આજે 37 મી રથયાત્રાનું પ્રસ્થાન ગાંધીનગર મેયર હિતેશ મકવાણાએ કરાવ્યુ હતુ. ગાંધીનગર શહેરમાં રથયાત્રાની શરૂઆત 1985 થી કરવામાં આવી છે. કોરોના માહામારી બાદ પ્રથમવાર રથયાત્રા સમગ્ર શહેરમાથી નીકળશે. કોરના મહામારીને લીધે રથયાત્રા પ્રતિકાત્મ રીતે જ કાઢવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે સમગ્ર શહેરમા રથયાત્રા નીકળતા ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ વર્ષે ગાંધીનગર મહાનગરપાલિકામાં ભળેલા નવા વિસ્તારોમાં સૌ પ્રથમવાર રાયસણ, રાત્રદેસણ,ભાઈજીપુરા અને આ વિસ્તારના નવ વિકસિત સોસાયટી વિસ્તારને આવરી લેવાય તે રીતે ભગવાન જગન્નાથજી,બલભદ્રજી અને બહેન સુભદ્રાની રથયાત્રા નીકળશે.
રથયાત્રા પંચદેમ મંદિર , રાયસણ, રાંદેસણ, ભાઇજીપુરા અને આ વિસ્તારની જુદી જુદી સોસાયટીની ભજન મંડળીઓ, ઉંટલારી, ટ્રેક્ટર વગેરે જોડાશે. યુવાવર્ગ યોગ અને શારીરિક કસરતોનું નિદર્શન કરશે. આ રથયાત્રાનગરચર્યા કરી સાંજે ૭ વાગે પંચેશ્વર નિજ મંદિરે પરત ફરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
