શનિવારે થશે ગણેશ વિસર્જન, શહેરોમાં ગોઠવાશે પોલીસ બંદોબસ્ત

અમદાવાદમાં નારણપુરા, ખાડિયા, લાલ દરવાજા, પાલડી, બાપુનગર, વાસણા, દરિયાપુર, ભાઇપુરા, આંબાવાડી, અમરાઇવાડી, મણિનગર, સાબરમતી સહિતના વિસ્તારોમાં ગણેશ સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતના વિવિધ શહેરો દસ દિવસથી ધાર્મિકમય વાતાવરણમાં ગરકાવ થઇ ગયા છે. શનિવારે જ્યારે ગણેશ વિસર્જન કરવામાં આવનાર હોય ગણેશભક્તો સાથે કોઇ અઘટિત ઘટના ના ઘટે તે માટે પોલીસ સ્ટાફ તથા ફાયરબ્રિગેડ જવાનોને આગતોરા તૈયાર રહેવા નિર્દેશ આપી દેવામાં આવ્યાં છે.
અમદાવાદમાં સાબરમતીમાં વિસર્જન કરવામાં આવતું હોય ભક્તોને ઉંડાણભર્યા પાણીમાં નહીં જવા પણ હરસાલની જેન અનુરોધ કરવામાં આવ્યો છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
