ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે ગાંધીનગર હેલિપેડ વિધાનસભા ખાતે શપથ લેશે
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્યદળની બેઠકમાં સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. ત્યાર બાદ રાજ્યપાલને ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામા આવ્યા હોવાનો પત્ર સુપરત કરવામાં આવ્યો હતો. આ પત્રમાં કરવ
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્યદળની બેઠકમાં સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. ત્યાર બાદ રાજ્યપાલને ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામા આવ્યા હોવાનો પત્ર સુપરત કરવામાં આવ્યો હતો. આ પત્રમાં કરવામાં આવેલી માગને ધ્યાનમાં રાખીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સરકારની રચના કરવામાં આમંત્રણ આપ્યુ હતુ. સોમવાર બપોરના 2 વાગ્યે શફથ ગ્રહણ સમારોહ સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે યોજાશે.

આ પ્રતિનિધિ મંડળમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્ણેશ મોદી, ઋષિકેશ પટેલ, કનુ દેસાઇ, શંકર ચૌધરી, ગણપત વસાવા રમણલાલ વોરા, પંકજ દેસાઇ, જીતુ વાઘાણી સહિતના નેતાઓનો ઉપસ્થિત રહ્યા હતા.
નવી રચાયેલી ગુજરાત સરકારના શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ગુજરાતના સંસદસબ્યો ઉરાંત આમંત્રીત મહાનુભાવો હાજરી આપશે. શપથવિધિમાં મુખ્યમંત્રી ઉપરાંત કેબિનેટના મંત્રીઓ પણ શફથ લેશે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
