સુરતઃ રનવે પર ભેંસ સ્પાઇસ જેટના વિમાન સાથે અથડાઇ

આ અકસ્માત અંગે જાણવા મળ્યા અનુસાર સ્પાઇસ જેટનું એસજી 633 189 સીટર બોઇંગ એરક્રાફ્ટ સુરત એરપોર્ટ પરથી દિલ્હી તરફ જવા ટેક ઓફ કરી રહ્યું હતું, એ દરમિયાન વિમાનમાં જોરદાર ધડાકો થયો હતો. વિમાનને પાર્ક કરવામાં આવ્યા બાદ ખબર પડી કે રનવે પર ભેંસ અથડાઇ હતી.
પેસેન્જરોને શરૂઆતમાં કહેવામાં આવ્યું કે અન્ય એરપોર્ટ પરથી વિમાનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ મોડી રાત્રે સ્પાઇસ જેટે જાહેરાત કરી કે સુરત-દિલ્હીની ફ્લાઇટને અચોક્કસ મુદ્દત માટે સસ્ટેપન્ડ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
