આપના બિલકિસના બલાત્કારીયોને છોડી મુક્યા, 'કયો સબક અમે યાદ રાખીએ..', ઓવૈસીનો અમિત શાહ પર પટલવાર
ઓલ ઇન્ડિયા મજલિસ-એ- ઇતેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દિન ઓવૈસીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના "હિંસા કરનારને 2002 માં સબક શિખવાડ્યો" વાળા નિવેદન પર પલટવાર કર્યો હતો. શુક્રવારે ગુજરાતના સૌથી મોટી વસ્તી ધરાવતા જુહાપ
ઓલ ઇન્ડિયા મજલિસ-એ- ઇતેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દિન ઓવૈસીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના "હિંસા કરનારને 2002 માં સબક શિખવાડ્યો" વાળા નિવેદન પર પલટવાર કર્યો હતો. શુક્રવારે ગુજરાતના સૌથી મોટી વસ્તી ધરાવતા જુહાપુરમાં એક જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતુ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અસદ્દુદ્દિન ઓવૈસીએ આડે હાથ લીધા હતા. અસદ્દુદ્દિન ઓવૈસીએ કહ્યુ કે, "અમિત શાહે આજે એક સાર્વજનીક સભા દરમિયાન એક નિવેદન આપ્યુ હતુ, તેમણે અને ભારતીય જનતા પાર્ટીએ 2002 માં ગુજરાત હિંસા કરનાર સબક શિખવાડીયો હતો. ત્યાર બાદ રાજ્યમાં સ્થાયી શાંતિ સ્થાપિત થઇ હતી. ઓવૈસીને અમિત શાહે જણાવ્યુ હતુ કે, હું અમદાવાદના સાંસદ અમિત શાહને જણાવા માંગુ છુ કે, 2002 માં તમે જે સબક શિખવાડ્યો હતો પરંતુ બિલકિસ બાનોના બલાત્કારીઓને છોડી મુકવામાં આવ્યા છે.

અમદાવાદમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતુ કે, હું યૂનિયન હોમ મિનિસ્ટર (અમિત શાહ) ને જણાવા માંગુ છુ કે, 2002 માં તમે જે સબક શિખવાડ્યો છે તે એ હતો કે, બિલકીસના બલાત્કારીઓ તમારા દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. તમે બિલકીસના 3 વર્ષની દિકરીના હત્યારાને છોડી મુકશો. એહેસાન જાફરીને મારી નાખવામાં આવશે. તમારો કયો શબક છે જેને અમે યાદ રાખીએ?
ગુજરાતમાં 14 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે AIMIM
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 14 ઉમેદવારોને મદાનમાં ઉતારશે. એઆઇએણઆઇએમ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ આ પહેલા માંડવી ભૂજ, વડગામ, સિદ્ધપુર, વેજલપુર, પાપુનગર, દરિયાપુર, જમાલપુર, ખઆડિયા, દાણિલિમંડા ખંભાડિયા, માગંરોળ, લિંબાયત, સુરત પૂર્વ અને ગોધરા વિધાનસભા ક્ષેત્રના ઉમેદવારોની એક સૂચી જાહેર કરવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
