આણંદથી બે નવી મેમૂ ટ્રેનનો આરંભ

આણંદ - દાહોદ ટ્રેનનં 69189 સવારે 10.55 વાગે ઉપડશે, 13.10 વાગે ગોધરા પહોંચશે અને બપોરે 14.50 વાગે દાહોદ પહોંચશે. દાહોદ - આણંદ ટ્રેનનં 69190 બપોરે 13.00 વાગે દાહોદથી ઉપડશે, બપોરે 14.45 વાગે ગોધરા પહોંચશે અને સાંજે 17.35 વાગે આણંદ પહોંચશે.
આણંદ - ગાંધીનગર ટ્રેન 69191 સાંજે 18.05 વાગે આણંદથી ઉપડશે, ગેરતપુર થઇને રાત્રે 21.35 ગાંધીનગર પહોંચશે. ટ્રેન નંબર 69192 ગાંધીનગરથી સાંજે 7.30 કલાકે ઉપડશે. ગેરતપુર થઇને રાત્રે 10.35એ આણંદ પહોંચશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
