બનાસકાંઠાના સાંસદ સ્વ. મુકેશ ગઢવીને મુખ્યમંત્રીની શ્રધ્ધાંજલિ

મોદી જણાવ્યું કે ખુબ નાની વયે ગુજરાતના જાહેરજીવનમાં પ્રવૃત્ત મુકેશભાઇને આપણે ગુમાવ્યા છે. આ દિવસો દરમ્યાન હું એમના પરિવાર સાથે સંપર્કમાં હતો. બધા જ પ્રકારની સારવાર માટેની આપણી મથામણ હતી, પરંતુ કમનસિબે આપણે મુકેશભાઇને બચાવી ન શક્યા.
મોદી જણાવ્યું કે એમનું તથા એમના પિતાનું જાહેરજીવન હંમેશા પ્રજા સાથે સક્રિય રીતે સંકળાયેલું રહયું છે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, બનાસકાંઠામાં આદિવાસી વિસ્તાર હોય કે ખેડૂતો, સૌને માટે સ્વ. મુકેશભાઇ અને એમનો પરિવાર રાજકીય પ્રવૃતિથી પરિચીત હતો.
એમના પરિવાર માટે પણ આ એક અસહ્ય મોટી ઘાત છે તે વેળાએ મુખ્યમંત્રીએ પરમાત્મા સ્વ. મુકેશભાઇના પરિવારને આ દુઃખ સહન કરવાની શકિ્ત આપે તેવી અભ્યર્થના સાથે સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કોઇ સંબંધીના પ્રસંગમાં હાજરી આપવામાં મુકેશ ગઢવી અમદાવાદ ખાતે આવ્યા હતા. પ્રસંગમાં હાજરી આપી તેઓ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તેમને બ્રેઇનશોક આવ્યો હતો. જેના પગલે તેમને શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમનું સારવાર દરમિયાન ગુરુવારની મોડી રાત્રે નિધન થયું હતું.
રાજસ્થાનમાં જન્મેલા મુળ બનાસકાંઠાના સાંબરડાના મુકેશ ગડવીએ પોતાની રાજકીય કારકિર્દી કોલેજકાળ દરમિયાન એનએસયુઆઇના પ્રમુખ બનીને કરી હતી. ગુરુવારે મોડી રાત્રે તેમના નિધનના સમાચાર કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલે સોશિયલ સાઇટ્સ ફેસબુક પર મૂક્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
