ઝુલતા પુલ દર્ઘટના બાદ શહેરી વિકાસ વિભાગ દ્વારા સંદિસિંહ ઝાલાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
મોરબીમાં ઝુલતો પુલ તુટી પડતા 141 જેટલા લોકોના મોત થયા હતા. જેને લઇને આજે મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ઘટનાની ગંભીર નોધ લઇને આ પગલુ લેવામાં આવ્
મોરબીમાં ઝુલતો પુલ તુટી પડતા 141 જેટલા લોકોના મોત થયા હતા. જેને લઇને આજે મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ઘટનાની ગંભીર નોધ લઇને આ પગલુ લેવામાં આવ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા સતત સ્થાનિક વહિવટી તંત્ર અને પુલનું સંચાલન કરતા ઓરેવા કંપનીના માલિકનો સતત બચાવ કરવામાં આવતો હોવાનો આરોપ વિરોધ પક્ષો દ્વારા લગાવામાં આવતો હતો.

રાજ્ય સરકાર દ્વારા જયસુખ પટેલનો સતત બચાવ કરવામાં આવી રહ્યો છે. મોરબી પોલીસ દ્વારા જયસુખ પટેલની જગ્યાએ તેના સામાન્ય કર્મચારીઓની ધરપકડ કરવાામાં આવી હતી. જેને લઇને પણ ભૂપેન્દ્ર પટેલ સરકાર પર વિરોધીઓ સતત સવાલ ઉઠાવી રહ્યા છે. આટલા દિવસો થયા હોવા છતા કેમ ઓરેવા કંપનીના માલિકની ધરપકડ નથી કરવામાં આવી બાળકો અને મહિલાઓના મોત મોટી સંખ્યામા થયા છે. ત્યારે સરકાર આરોપીને બચાવી રહી છે.30
30 ઓક્ટોબરે બનેલી આ ઘટનાના પઘડા સમગ્ર વિશ્વમાંં પડ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોરબીની મુલાકાત લઇને અધિકારીઓને કોઇ પણ પ્રકારની કચાશ નહી રાખવા માટે અને કોઇની પણ શરમ નહી રાખવા માટે જણાવ્યું હતુ. વડાપ્રધાને મોરબીમાં ઇજાગ્રસ્તો સાથે પમ મુલાકાત કરી હતી. બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા સૈનાના જવાનો પોલીસ જવાનો એનડીઆરફના જવાનો સાથે પણ વાત કરી હતી.
મોરબીની આ ગોજારી ઘટનામાં 3 નવેમ્બર સુધી રેશક્યુની કામગીરી કરવામાં આવી હતી. ગુરુવારના રોજ રેશક્યુની કામગીરી પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા અને વિરોધ પક્ષો દ્વારા સતત સરકારની કામગીરી પર અને ઓરેવા કંપનીના માલિકનો જે રીતે બચાવ કરવામા આવી રહ્યો છે તેને લઇને નારાજગી જોવા મળઈ રહી છે. સરકાર કેમ હસમુખ પટેલનો બચાવ કરી રહી છે તેવા સવાલ લોકો અને વિરોધ પક્ષો દ્વારા પુછવામાં આવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
