જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છેઃ મોદી

છત્તિસગઢમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન નક્સલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોદીએ ટ્વિટર થકી પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, આ એક બિહામણો હુમલો છે, જે લોકતંત્ર પર થયો છે. હવે સમય આવી ગયો છે કે, આતંકવાદ અને નક્સલવાદ જેવી સમસ્યાઓને પહોંચી વળવા માટે આકરામાં આકરી ઝીરો ટોલરેન્સ પોલીસીને અપનાવવામાં આવે.
તેમણે ઉમેર્યુ છે કે, આ હુમલાનો ભોગ બનનારાના પરિવારજનો અને પોતાની જીવનને હોમી દેનારા પોલીસકર્મીઓ પ્રત્યે મને સહાનુભૂતિ છે, ઇજાગ્રસ્તો સાથે મારી દૂઆઓ છે અને તેઓ ફરી સામાન્ય જીવન જીવવા લાગશે. એક રાષ્ટ્ર તરીકે એકઠાં થવાની અને લોકતંત્ર માટે ખતરો બની ગયેલી સમસ્યાને જડબાતોડ જવાબ આપવાની જરૂર છે.
નોંધનીય છે કે, શુક્રવારે કોંગ્રેસ દ્વારા છત્તિસગઢમાં પરિવર્તન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન નક્સલીઓ દ્વારા આ રેલીમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 27થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જેમાં કોંગ્રેસના ટોચના નેતાઓ પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
