બસ, અબ તો ચાયવાલા હી ઉપાયવાલા!
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. એ વાતથી કોઇપણ અજાણ નથી કે, નરેન્દ્ર મોદી એક સમયે રેલવેમાં ચા વેચીને પરિવારને મદદરૂપ થતાં હતા, આજે તેઓ દેશના એક મજબૂત નેતા બનીને ઉભરી રહ્યાં છે. આજે દેશનો દરેક યુવાન અને નાગરીક તેમના પર આશ રાખીને બેઠો છે.
જે રીતે ગુજરાતમાં મોદીએ વિકાસને મહત્વ આપ્યું છે અને ગુજરાતે વિકાસની હરણફાળ ભરી દેશ અને વિશ્વમાં જે ગૌરવ હાંસલ કર્યું છે, તેને જોઇને ભારત ભરના દરેક ખુણે તેમની લોકપ્રીયતા વધવા લાગી છે. પીએમ પદના ઉમેદવાર બન્યા બાદ નરેન્દ્ર મોદી દ્વારા પણ સતત પોતાના દ્વારા સંબોધવામાં આવેલી જનસભાઓ, રેલી કે પછી અન્ય કાર્યક્રમોમાં પોતે ચા વેચતા વેચતા એક સબળ રાજકારણી બન્યા હોવાની વાતો કરી છે. ત્યારે આ જે સોશિયલ સાઇટ યુટ્યૂબ પર પણ આવા જ કેટલાક વીડિયો ફરતા થયાં છે, જેમાં ક્યાંક એવા પ્રશ્ન સાથે કહેવામાં આવ્યું છે કે હા એક ચા વાળો દેશનું ભવિષ્ય બદલી શકે છે, તો ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે આ એક ચાવાળો જ ઉપાયવાળો છે. ઉક્ત વીડિયો નરેન્દ્ર મોદીના ટ્વીટર પેજ પર મૂકવામાં આવ્યા છે.
આ વીડિયોમાં એક વ્યકિત કહે છે કે, શું એક ચા વાળો છોકરો છ કરોડ લોકોની જિંદગી બદલી શકે છે, ના કદાચ, હા. એક ચા વેચનારો છોકરો વિકાસના રસ્તે છ કરોડ લોકોની જિંદગી બદલી ચૂક્યો છે. જે વ્યક્તિ છ કરોડ લોકોની જિંદગી બદલી શકે છે, તે 120 લોકોની જિંદગી પણ બદલી શકે છે, જો તેને સાથ આપવામાં આવે.
આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, એક સરદાર ચા વેચવાનું કામ કરી રહ્યાં હોય છે, ત્યારે તેમના ઢાબે બે બેરોજગાર આવે છે અને દેશમાં રોજગારીની સમસ્યા અંગે વાતો કરી રહ્યાં હોય છે અને કહે છે કે ક્યારે આ દેશ ખાડામાંથી બહાર આવશે. એ જ સમયે સરદારજી તેમના ટેબલ પર ચાના કપ મુકે છે અને કહે છે કે, બસ અબ ચા વાલા હી ઉપાયવાલા હે. સાડા બંદા હે ના.
બસ, અબ તો ચાયવાલા હી ઉપાયવાલા!
આ વીડિયોમાં એક વ્યકિત કહે છે કે, શું એક ચા વાળો છોકરો છ કરોડ લોકોની જિંદગી બદલી શકે છે, ના કદાચ, હા. એક ચા વેચનારો છોકરો વિકાસના રસ્તે છ કરોડ લોકોની જિંદગી બદલી ચૂક્યો છે. જે વ્યક્તિ છ કરોડ લોકોની જિંદગી બદલી શકે છે, તે 120 લોકોની જિંદગી પણ બદલી શકે છે, જો તેને સાથ આપવામાં આવે.
બસ, અબ તો ચાયવાલા હી ઉપાયવાલા!
આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, એક સરદાર ચા વેચવાનું કામ કરી રહ્યાં હોય છે, ત્યારે તેમના ઢાબે બે બેરોજગાર આવે છે અને દેશમાં રોજગારીની સમસ્યા અંગે વાતો કરી રહ્યાં હોય છે અને કહે છે કે ક્યારે આ દેશ ખાડામાંથી બહાર આવશે. એ જ સમયે સરદારજી તેમના ટેબલ પર ચાના કપ મુકે છે અને કહે છે કે, બસ અબ ચા વાલા હી ઉપાયવાલા હે. સાડા બંદા હે ના.

બસ, અબ તો ચાયવાલા હી ઉપાયવાલા!
જે રીતે ગુજરાતમાં મોદીએ વિકાસને મહત્વ આપ્યું છે અને ગુજરાતે વિકાસની હરણફાળ ભરી દેશ અને વિશ્વમાં જે ગૌરવ હાંસલ કર્યું છે, તેને જોઇને ભારત ભરના દરેક ખુણે તેમની લોકપ્રીયતા વધવા લાગી છે.

બસ, અબ તો ચાયવાલા હી ઉપાયવાલા!
જેમાં ક્યાંક એવા પ્રશ્ન સાથે કહેવામાં આવ્યું છે કે હા એક ચા વાળો દેશનું ભવિષ્ય બદલી શકે છે, તો ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે આ એક ચાવાળો જ ઉપાયવાળો છે. ઉક્ત વીડિયો નરેન્દ્ર મોદીના ટ્વીટર પેજ પર મૂકવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
