ઇશરત કેસઃ સસ્પેન્ડેડ પોલીસકર્મીની જામીન અરજી પર CBIને નોટીસ
અમદાવાદ, 26 નવેમ્બરઃ અમદાવાદની એક અદલાતે ઇશરત જ્હાં નકલી એન્કાઉન્ટર કેસમાં સસ્પેન્ડેડ એડિશનલ પોલીસ મહાનિદેશક પૃથ્વી પાલ પાંડેયની જામીન અરજી પર મંગળવારે સીબીઆઇને નોટીસ ફટકારી છે.

1982 બેંચના આઇપીએસ અધિકારી પાંડેય એ સમયે અમદાવાદના સંયુક્ત પોલીસ આયુક્ત(ગુના) હતા, જ્યારે મુંબઇની વિદ્યાર્થિની ઇશરત, જાવેદ શેખ ઉર્ફે પ્રાણેશ પિલ્લે, અમજદ અલી રાણા અને જીશાન જોહરનું 15 જૂન 2014ના રોજ શહેરના બહારના વિસ્તારમાં ગુના શાખા દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. સીબીસીઆઇએ પાંડેય સહિત ગુજરાત પોલીસના સાત પોલીસકર્મીઓને આરોપી બનાવ્યા હતા અને તેમના પર હત્યા અને ગુનાહિત ષડયંત્રનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સીબીઆઇએ 3 જુલાઇ 2013ના પોતાના આરોપપત્રમાં આ એન્કાઉન્ટરને નકલી ગણાવ્યું હતું અને તેને ગુજરાત પોલીસ અને જાસૂસી સંસ્થાનું સંયુક્ત અભિયાન ગણાવ્યું હતું.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
