જામનગરઃ એરફોર્સનું ફાઇટર પ્લેન થયું ક્રેશ
જામનગર, 8 નવેમ્બરઃ જામનગર નજીક આજે સવારે ભારતીય વાયુ સેનાનું ફાઇટર પ્લેન ક્રેશ થઇ ગયું હતું. જેમાં પાઇલોટનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટના જામનગરથી 25 કિમી દૂર રાવલસર પાસે ઘટી છે.
મળતી માહિતી અનુસાર ભારતીય વાયુ સેનાનું મીગ-29 ફાઇટર પ્લેન લઇને ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. જે સમયે આ પ્લેન વસઇ-રાવલસર પાસે કોઇ ટેક્નિકલ ખામી સર્જાતા ક્રેશ થયું હતું. પ્લેન ખુલ્લા ખેતરમાં પડ્યું હતું, જ્યાં ક્રેશ થતાંની સાથે જ તેમાં આગ લાગી ગઇ હતી. જો કે પાઇલોટ પેરાશૂટ થકી પ્લેનમાંથી બહાર નીકળી જતા તેને કોઇ ઇજા થવા પામી નથી.

More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
