ગુજરાત ભાજપ 20 સપ્ટેમ્બરના ભારત બંધને સમર્થન આપશે

એનડીએ દ્વારા આપવામાં આવેલા ભારત બંધમાં ગુજરાત ભાજપ જોડાશે. જેમાં દરેક શહેરોમાં ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ એનડીએ વતી હડતાલ જાહેર કરી હતી.
આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે "એનડીએ દ્વારા 15 સપ્ટેમ્બરે નિર્ણય લેવામાં આવ્યો હતો કે 20 સપ્ટેમ્બરના રોજ ભારત બંધ આપવામાં આવશે. મને લાગે છે કે અત્યાર સુધી લોકોમાં ભાવ વધારા અંગે જે રોષ હતો તે હવે બહાર આવશે. વર્તમાન કેન્દ્ર સરકારે જાતે વિચારવું રહ્યું કે યુપીએ સરકાર અંગે પોતાના મંતવ્યો આપવા માટે જનતા 2014 સુધી રાહ નહીં જોવે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે "કેન્દ્રની વર્તમાન સરકારે વહેલી ચૂંટણી યોજવી જોઇએ અને લોકોને પોતાનો નિર્ણય સંભળાવવાની તક આપવી જોઇએ. આ ભાવ વધારો જાહેર કરતા પહેલા તેમણે કોઇ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી ન હતી."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
