વીજળી બિલમાં લેવાતો ફ્યૂલ સરચાર્જ સસ્તો ઘટ્યો, 1.40 કરોડ ગુજરાતીઓને ફાયદો થશે
વીજળી બિલમાં લેવાતો ફ્યૂલ સરચાર્જ સસ્તો ઘટ્યો, 1.40 કરોડ ગુજરાતીઓને ફાયદો થશે
અમદાવાદઃ ગુજરાતમાં સરકારી વીજળી કંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વીજળી બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યૂલ સરચાર્જ લેવામાં આવી રહ્યો છે. હવે સરકારે આ ફ્યૂલ સરચાર્જમાં પ્રતિ યૂનિટ 19 પૈસા કટૌતી કરવાનો ફેસલો લીધો છે. આ કટૌતી મુખ્ય રૂપે આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તા કોલસા અને સસ્તા ગેસના કારણે કરાયો હોવાની જાણકારી આપવામાં આવી છે. જો કે વિપક્ષ દ્વારા પેટાચૂંટણીને કારણે સરકારે આ પગલું ભર્યું હોવાનો આરોપ લગાવ્યો છે.

ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, ગ્રાહકો પાસેથી વીજળી બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યૂલ સરચાર્જ લેવામાં આવે છે. જેની વસૂલી ગુજરાત વિદ્યુત નિયામક આયોગ દ્વારા નક્કી ફોર્મ્યુલાના આધારે કરવામાં આવે છે. પાછલા ક્વાર્ટરે એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર 2020 દરમ્યાન ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને આધીન આવતી ચારેય વીજળી વિતરણ કંપનીઓએ યૂનિટ દીઠ 2 રૂપિયાના દરે ફ્યૂલ સરચાર્જ વસૂલ કર્યો હતો. પરંતુ હવે ઓક્ટોબર 2020થી ડિસેમ્બર 2020ના ક્વાર્ટર દરમ્યાન ફ્યૂલ સરચાર્જ પ્રતિ યૂનિટ 1.18 રૂપિયાના દરે વસૂલ કરવામાં આવશે.
સરકાર મુજબ આ કટૌતી મુખ્ય રૂપે આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તા કોલસા અને સસ્તી ગેસની ઉપલબ્ધતાના કારણે કરવામાં આવી રહી છે. આનાથી રાજ્યના 1.40 કરોડથી વધુ ગ્રાહકોને 3 મહિનામાં 356 કરોડ રૂપિયાથી વધુની રાહત મળવાનો દાવો કરવામાં આવ્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
