'હર ઘર તિરંગા' અભિયાન અતર્ગત સી.આર.પાટીલે જૂનગઢ હાજર રહીને પાર્ટીના કાર્યકર્તાને પ્રોત્સાહિ કર્યા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' કાર્યક્રમમા જૂનાગઢ શહેર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. દેશની આઝાદીની 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 13 થી 15 ઓગસ્ટ સુધી દેશના હર ઘર તિરંગા અભિયાન
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' કાર્યક્રમમા જૂનાગઢ શહેર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. દેશની આઝાદીની 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 13 થી 15 ઓગસ્ટ સુધી દેશના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પોતાના ઘર પર તિરંગો લગાવા માટે આહવાન કર્યુ છે. તેને લઇને ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. તેમજ લોકોને પોતાના ઘર પર તિરંગો લહેરાવા માટે પ્રેરણા આપવાામાં આવી રહી છે. રાજ્યના 1 કરોડ ઘરો પર તિરંગો લહેરાવાામાં આવાનું ટાર્ગેટ સરકાર દ્વારા રાખવામાં આવ્યુ છે.

આ કાર્યક્રમમા રાજ્ય સરકાર ના મંત્રી જીતુભાઈ વાઘાણી,પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા,જૂનાગઢ શહેર પ્રમુખ પુનીતભાઈ શર્મા , જૂનાગઢ શહેર ના મેયર ગીતાબેન પરમાર, શહેર ના પ્રભારીશ્રીઓ, મહામંત્રીઓ સહિત હોદ્દેદારોશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
