CMની જાહેરત: ઓખીથી અસરગ્રસ્ત ખેડૂતોને મળશે વળતર
વાવાઝોડું નજીક હોવાને કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ. ખેડુતોના પાકને કમોસમા વરસાદને કારણે થયુ નુકસાન. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડુતોને વળતર આપવાની જાહેરાત કરી.
સુરત તથા દક્ષિણ ગુજરાત પરથી ઓખી વાવાઝોડાનું જોખમ ટળી ગયું છે, પરંતુ આ વાવાઝોડું નજીક હોવાને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. આ વરસાદને કારણે ખેડૂતોના પાક ધોવાઇ જતાં તેમને રડવાનો વારો આવ્યો છે. આથી બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઓખીથી અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર તરફથી રાહત આપવામાં આવશે. ઓખીને કારણે જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે એમને વળતર આપવામાં આવશે.

તેમણે આગળ કહ્યું હતું કે, આ વાવાઝોડાને કારણે પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પણ સતત ચિંતામાં હતા. કેન્દ્ર સરકાર વાવાઝોડાં પર સતત નજર રાખીને બેઠી હતી. કયા ખેડૂતોને કેટલું નુકસાન થયું છે એ અંગે એક સર્વે કરવામાં આવશે અને ખેડૂતોને વળતર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઓખી વાવાઝોડું દક્ષિણ ગુજરાતની નજીક આવતાં છેલ્લા બે દિવસથી વિવિધ વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને દ્રવ્ય પાકને મોટા પાયે નુકસાન થયું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
