કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બન્નેના તથા વેજલપુર સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ડિપોઝિટ પણ ગુમાવી
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અને ભાજપા રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી. નડ્ડાજીની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐત
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અને ભાજપા રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી. નડ્ડાજીની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ ગુજરાતની જનતાને વંદન સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજી, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી તેમજ ગુજરાત ભાજપના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી સમગ્ર ગુજરાતના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત વિધાસનભાની ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના લોસભઆ વિસ્તારમાં આવતી 7 વિધાનસભા બઠકો પર જીત મળી છે. એટલુ જનહી આપના ઉમેદવારના ત્રમ બેઠકો પર ડિપોઝીટ પણ જપ્ત થઇ છે. અમિત શાહના લોકસભા વિસ્તારમાં ઘાટલોડિયા, નારાણપુરા, સાબરમીત, ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, માણસા, કલોલ દહેગામમં ભાજપના તમામ ઉમેદવારોની જીત થઇ છે.
શાહે ઋણ સ્વીકાર સાથે કહ્યું હતું કે ગુજરાતની વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં નાગરિકોએ ફરી એક વખત ભાજપને ખોબલે ને ખોબલે મતના માધ્યમથી તેમના અપાર સ્નેહ અને આશીર્વાદ વરસાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.ગુજરાતે હંમેશા ઇતિહાસ રચવાનું કામ કર્યું છે.છેલ્લા બે દાયકામાં આદરણીય મોદીજીના નેતૃત્વમાં ભાજપાએ ગુજરાતમાં વિકાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને આજે ગુજરાતની જનતાએ ભાજપાને આશીર્વાદ આપી જીતના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
શાહે જણાવ્યું હતું કે આદરણીય મોદીના વિકાસ મોડેલમાં જનતાની અતૂટ વિશ્વાસની આ જીત છે. તેઓએ કહ્યું કે ગુજરાતે પોકળ વચનો, રેવડી અને તુષ્ટીકરણની રાજનીતિ કરનારાઓને ફગાવીને વિકાસ અને જન કલ્યાણને ચરિતાર્થ કરવાવાળા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજી નેતૃત્વમાં ભાજપાને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે.આ પ્રચંડ જીતે બતાવ્યું છે કે સમાજનો દરેક વર્ગ પછી તે મહિલાઓ હોય, યુવાનો હોય કે ખેડૂતો હોય દિલથી ભાજપાની સાથે છે.
શાહે અંતમાં કહ્યું હતું કે આ જીત રાજ્યના સાડા છ કરોડ ગુજરાતીઓએ છેલ્લા બે દાયકાથી ભાજપા પર વરસાવેલ અઢળક આશીર્વાદની, આ જીત ભાજપાની નાગરિકો પ્રત્યેની નિષ્ઠા, સમર્પિતતા અને જવાબદેહીની.
અત્રે ઉલ્લેખનીય છે કે શાહના ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં પણ તમામ સાતેય વિધાનસભા બેઠકો પર ભાજપની જીત થઈ છે. કોંગ્રેસનો ગઢ ગણાતી ગાંધીનગર ઉત્તર અને કલોલ સીટ પર પણ ભાજપા ઉમેદવારો વિજેતા બન્યા છે. આ ઉપરાંત ઘાટલોડીયા, સાબરમત્તી અને નારણપુરા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બન્નેના તથા વેજલપુર સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ પણ સાચવી શક્યા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
