અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ 2021 પહેલાં શરૂ નહીં થાય

ગુજરાત સરકારે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટેની નોડલ એજન્સી MEGAએ પ્રોજેક્ટ માટે ફાળવેલા રૂપિયા 377.50 કરોડ રૂપિયામાંથી માત્ર રૂપિયા 14.23 કરોડ ખર્ચ કર્યા છે. ફાળવવામાં આવેલા કુલ ફંડના તે માત્ર 3 ટકા છે. આ વર્ષના બજેટમાં પણ બીજા રૂપિયા 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ અંગે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે રાજ્ય સરકાર તરફથી મંજૂરી નહીં મળતી હોવાથી પ્રોજેક્ટ પર કામ કરવાની ઝડપ ઓછી છે. તેમણે એમ પણ જણાવ્યું કે વચ્ચે આવેલી વિધાનસભાની ચૂંટણીઓની આચારસંહિતાને કારણે પણ પ્રોજેક્ટના કામની મંજૂરીનું ઘણું કામ અટકી પડ્યું હતું. તેના કારણે કામમાં વિલંબ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયનો સંપર્ક સાધ્યો હતો. જેમાં કેન્દ્ર સરકાર પાસેથી આ પ્રોજેક્ટ માટે 25 ટકા ફંડિંગની માંગણી મૂકવામાં આવી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
