ધંધુકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 11નું મૃત્યુ
ધંધુકા હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 11 સભ્યોનું મૃત્યુ.
રવિવારે વહેલી સવારે બરવાળા-ધંધુકા હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને જીપની ટક્કર થતાં સર્જાયેલા આ અકસ્માતમાં 5 મહિલા, 6 પુરૂષો સહિત 11 લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને એક બાળકનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત જોઇ આસપાસના લોકોમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

પ્રાપ્ત મહિતી અનુસાર, આ તમામ લોકો એક જ પરિવારના હતા અને પાલીતાણા દર્શન કરવા જઇ રહ્યા હતા. મૃતકો મુંબઇમાં સ્થાયી થયેલ શાહ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર દુર્ઘટનામાં જીપના ડ્રાઇવર અને શાહ પરિવારના સભ્યો સહિત 11 લોકોનું મૃત્યુ થયું છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને ખબર કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
