સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં નવા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યુ
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં જિલ્લા પંચાયત કચેરીને નવા સરકીટ હાઉસથી જોડતા નવનિર્મિત પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ભાજપના ધારાસભ્ય જગદીશ મકવાણાએ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું અને લોકો માટે ખુલ્લો મુક્યો.

5 કરોડના ખર્ચે બનેલ ઓવરબ્રિજ અગાઉના કોઝવેને બદલવા માટે બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ જિલ્લાના મૂળી, સાયલા અને ચોટીલા તાલુકામાંથી આવતા લોકોની અવરજવરને સરળ બનાવશે.
આ સિવાય તે ચોમાસા દરમિયાન રહેવાસીઓને રાહત આપશે. અગાઉનો કોઝવે આ સમયગાળા દરમિયાન બંધ રહેતો હતો.
આ સિવાય આજ વિસ્તારમાં અન્ય એક બ્રિઝ પણ બની રહ્યો છે. જેનો અંદાજિત ખર્ચ 25 કરોડ આપસાપ હશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
