ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં 45 IAS અધિકારીઓની બદલી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં બદલીઓનો દોર શરૂ થઇ ગયો છે, 45 IAS અધિકારીઓની બદલીનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતના કલેકટર, 2 અગ્ર સચિવ સહિત 45 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય ખાતે યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આઇપીએસ અધિકારીઓની બદલીની ચર્ચા પણ હાથ ધરાઈ હતી.

અગ્ર સચિવ એમ.કે.દાસની રાજ્યના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અગ્ર સચિવ તરીકે નિમણુક કરવામાં આવી છે. અગ્ર સચિવ સંગીતા સિંહને અન્ન નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ તરીકે નિમવામાં આવ્યા છે. કલેકટર, DDO સહિત આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
ચૂંટણી નજીક આવી રહી હોવાથી રાજ્યમાં બદલીઓનો દોર શરૂ થઇ ગયો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં બેઠકો પણ વધી રહી છે. સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ મોટી સંખ્યામાં આઇપીએસ અધિકારીઓની બદલી થવાની પણ શક્યતા છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
