ભંગવંત માને કહ્યુ કે, અમે જે કહીએ છીએ તે કરી છીએ, પંજાબમાં 25 હજાર ઘરોમાં ઝીરો લાઇટ બીલ આવ્યા
પંજાબમાં આમ આદમી પર્ટીની સરકાર દ્વારા લાઇટ બીલ ઝીરો આવ્યા હોવાનો હોવાનો દાવો કર્યો છે. મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા 25 હાજર બીલો રજુ કર્યા હતા. અને કહ્યુ હતુ કે, આપ ની સરકાર જે કહે છે તે કરે છે. પહેલા દિલ્હીમાં ઝીરો બીલ
પંજાબમાં આમ આદમી પર્ટીની સરકાર દ્વારા લાઇટ બીલ ઝીરો આવ્યા હોવાનો હોવાનો દાવો કર્યો છે. મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા 25 હાજર બીલો રજુ કર્યા હતા. અને કહ્યુ હતુ કે, આપ ની સરકાર જે કહે છે તે કરે છે. પહેલા દિલ્હીમાં ઝીરો બીલ આવતા હતા હવે પંજાબમાં પણ લાઇટ બીલ ઝીરો આવ્યા છે. આ રીતે ગુજરાતમાં પણ લાઇટ બીલ માફ કરવામાં આવશે

ગુજરાત વિધાનસભાની 89 બેઠકો માટે પ્રથમ તબક્કાના મતદાન થવાનુ છે આપહેલા રાજકીય પક્ષ આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. રાજનાથ સિહ દ્વારા ભાજપના એક તૃતિયાંસ બહુમતીથી જીત મેવળશે તો અને આમ આદમી પાર્ટી અસ્તીતવની લડાઇ લડે છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ગુજરાતના જનતા સમક્ષ 25 હજાર લોકોને ઝીરો લાઇટ બીલ આવ્યા છે તે બીલોની કોપી રજૂ કર્યા છે.
ભગવંત માને જણાવ્યુ હતુ કે, આપ દ્વારા દિલ્હીમાં વીજળીના બીલ માફ કરવાનું કહ્યુ હતુ તે કરી બતાવ્યુ છે. આપ દ્વારા પંજાબમાં પણ વીજળીના બીલ માફ કરવામા આવશે તે કરી દેવામાં આવશે. ગુજરાતમાં પણ 1 માર્ચથી બીલ માફ કરી દેવામાં આવ્યા છે. પંજાબનાી 8 મહિનામાં સરકારે બીલ માંફ કર્યા છે.
પંજાબમાં અત્યાર સુધીમાં 75 લાખ મીડર છે જેમાથી 61 લાખ ઘરોને લાઇટ ઝીર બીલ આવ્યા છે જેમાથી 25 હાજર સિમ્બોલીક તરીકે જોવા લાવ્યા છીએ. ડિસેમ્બરનું જે બીલ હશે તે 67 લાખ બીલ માફ થઇ જશે. અને જાન્યુઆરીમાં 71 લાખ ઘરોમાં વીજળીના બીલ ઝીરો આવશે.
ભગવંત માને કહ્યુ કે અમે લોકો જે કહીએ તે કરીએ છીએ તે જ રીતે ગુજરાતમાં પણ કરી દેખાડશુ. ઘણા બીલ માઇનસમાં પણ આવ્યા છે. મોહલ્લા ક્લિનિક પણ બનાવ્યા છે. 500 થી વધારે મહોલ્લા ક્લિનિક બનવામાં આવશે. જુનિ પૈન્શન સ્કીમ લાગુ કરવાની જાહેરાત કરી હતી. તે પણ અમે ચાલુ કરી દેશુ. ધારાસભ્યોની પેન્શન બંધ કરી દિધુ છે. ધારાસબ્યો હારે તો પણ પેન્શન મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
