ગણેશ ચતૂર્થી વિશેષ: જાણો શું શું ગમે છે ગજાનંદને

1- સિન્દૂર 2- લાલ રંગ, 3- દૂર્વા, 4- બૂંદીના લાડવા, 5- બેસી રહેવું, 6- લખવામાં વિશેષતા, 7- ગોળ, 8- પાન, 9- પૂર્વ દિશા, 10- મુખ દક્ષિણ તરફ રાખવું, 11- ચતુર્થી તિથિ, 12- સ્વસ્તિક ચિહ્ન, 13- સિન્દૂર તથા દેશી ઘીની માલીશ અને કર્તવ્ય માટે કર્તવ્ય કરવું.
ગણેશની કઇ પ્રતિમાથી શું લાભ થશે
૧- સ્ફટિકની મૂર્તિથી ધન વૈભવ અને સમૃદ્ધી બની રહે છે.
૨- ગોળની પ્રતિમાથી સૌંભાગ્ય પ્રાપ્ત થાય છે.
૩- મીઠાની પ્રતિમાની પૂજા કરવાથી શત્રુઓનો નાશ થાય છે.
૪- લીમડાની પ્રતિમા પૂજવાથી ઘરમાંથી રોગ દૂર થાય છે.
૫- લાલ ચંદનની પ્રતિમા ઘરમાં રાખવાથી મનોકામના પૂર્ણ થાય છે.
૬- માટીની પ્રતિમા રાખવાથી કાર્યો સિદ્ધ થાય છે. ચાંદીની પ્રતિમા રાખવાથી ઘરમાંથી દરેક બાધા દૂર થાય છે.
૭- તાંબાની મૂર્તિ રાખવાથી સંતાન સૂખ પ્રાપ્ત થાય છે.
આ રીતે ગણેશજીની પૂજા કરવાથી યોગ્ય ફળની પ્રાપ્તિ થઈ શકે છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
