Pics : ‘પોતાના વાસ્તવિક ચરિત્રથી અજાણ હોય છે કલાકાર’
મુંબઈ, 26 એપ્રિલ : બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ ઉપર લખ્યું છે કે પોતાના વિશે વિશ્લેષણ કરવું એક ખૂબ જ મુશ્કેલ કાર્ય હોય છે. ફિલ્મ જોનાર લોકો કલાકારને તેવો જ સમજે છે કે જેવું તે ચરિત્ર ભજવી રહ્યો હોય છે, જ્યારે તેના વાસ્તવિક જીવનના ચરિત્રથી લોકો અજાણ હોય છે અને તે કલાકાર પોતે પણ પોતાના વાસ્તવિક ચરિત્રથી અજાણ બન્યો રહે છે.
અમિતાભે પોતાના કૅરિયરમાં અત્યાર સુધી જુદા-જુદા પ્રકારના ચરિત્રો ખૂબીપૂર્વક ભજવ્યાં છે. તેમનું કહેવું છે - અનેક વાર લોકો પૂછે છે કે વાસ્તવિક જીવનમાં અમિતાભ બચ્ચન કેવો માણસ છે? તો તેનો અડધો-પડધો જવાબ જ મળી શકે છે. આવું એટલા માટે થાય છે કે આ બતાવવું મુશ્કેલ છે. હકીકત તો એ છે કે તેનો કોઈ જવાબ જ નથી હોતો. પોતાના વિશે વિશ્લેષણ કરવું સરળ નથી હોતું, તે ઓવામાં જે કંઈ સમજાય, તે જ બતાવી દઉ છું.
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ઉપરાંત અમિતાભ ટુંકમાં જ હૉલીવુડની ધ ગ્રેટ ગટ્સબાઈ ફિલ્મમાં પણ દેખાશે. તેઓ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ જવાનાં છે કે જેમાં વિદ્યા બાલન જ્યુરી મેમ્બર બન્યાં છે. અમિતાભ સાથે ઐશ્વર્યા રાય પણ કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શામેલ થશે.
આવો જોઇએ સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.

સત્યાગ્રહ ફિલ્મની તસવીરી ઝલક
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલ ખાતે થયું છે. ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર અને અર્જુન રામપાલ પણ છે. કહે છે કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારેના લોકપાલ આંદોલન ઉપર આધારિત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
