યુપીમાં બાબા રામદેવે આર્યવીર-વિરાંગના સમ્મેલનમાં બોલિવૂડના સ્ટાર્સ પર કર્યા પ્રહાર
યોગ ગુરુ બાબા રામદેવએ બોલિવૂડ શાહરૂખ ખાન, સલમાન ખાન, અને આમિર ખાનથી લઇને મોટા ભાગના કલાકારો ડ્ગ્સ લેવાનો આરોપ લગાવ્યો છે. શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાન ડ્રગ્સ કેસને લઇને પણ કટાક્ષ કર્યો હતો. બાબા રામદેવ શનિવારે ઉત્તર પ
યોગ ગુરુ બાબા રામદેવએ બોલિવૂડ શાહરૂખ ખાન, સલમાન ખાન, અને આમિર ખાનથી લઇને મોટા ભાગના કલાકારો ડ્ગ્સ લેવાનો આરોપ લગાવ્યો છે. શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાન ડ્રગ્સ કેસને લઇને પણ કટાક્ષ કર્યો હતો. બાબા રામદેવ શનિવારે ઉત્તર પ્રદેશ ના મુરાબાદમાં આર્યવીર અને વીરાંગના સમ્મેલનમાં ભાગ લેવા માટે આવી પહોચ્યા હતા. જ્યાં બાબા રામદેવે જણાવ્યું હતુ કે, ફિલ્મ જગતમાં મોટા મોટા સુપર સ્ટાર્સ ડ્રગ્સ લે છે. સલમાન ખાન પણ ડ્રગ્સ લે છે.

સલમાન ખાન ડ્રગ્સ લે છે, આમિર ખઆનની ખબર નથી
બાબા રામદેવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર આરોપ લગાવોય છે. સલમાન ખાન, શાહરુખ ખાનનું ઉદાહરણ આપ્યુ હતુ. દૈનિક ભાસ્કરની રિપોર્ટ અનુસાર બાબ રામદેવે લોકોને સંબોધિત કરતા જણાવ્યુ હતુ કે, શાહરુખ ખાનનો દિકરો આર્યન ખાન ડ્રગ્સ લેવાના આરોપમાં પકડાયો હતો. અને જેલની હવા ખાઇને આવ્યો છે. સલમાન ખાન પણ ડ્રગ્સ લે છે. આમિર ખાન લે છે કે નહી તેની ખબર નથી. બોલિવૂડ આજે ડ્રગ્સના ચુંગલમાં ફસાયો છે.

અભિનેત્રીઓનો તો ભગવાન માલિક
બાબા રામદેવે કહ્યુ હતુ ક, અભિનેત્રીઓનો તો ભગવાન માલિક છે. બાબાએ કહ્યુ કે, ખબર નહી કેટલા મોટા મોટા સ્ટાર્સ આને લે છે. અભિનેત્રીઓનો તો ભગાવાન જ માલિક છે. ચારો તરફ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ છે. બોલિવૂડમાં ડ્ર્ગ્સ છે. બોલિવૂડમાં ડ્રગ્સ પોલિટિક્સ થાય છે. આપણે એક સંકલ્પ એ પણ લેવો જોઇએ કે, આ ઋષિઓની ભૂમિને નશા મુક્ત કરવી છે.

નશા મુક્ત આંદોલન ચલાવાની બાબાએ કરી વાત
આર્યવીર મહા સમ્મેલનમાં ભાગ લેવા મુરાદાબાદમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પહોચ્યા હતા. સીએમ યોગી બાદ ઠીક તે જ જગ્યાએ બાબા રામ દેવનું સમેલન થયુ હતુ. મુરાદાબાદમાં બાબા રામદેવે મંચ પરથી નશા મુક્તીને લઇને લોકોને જાગરુક્તા થવાની વાત કરી હતી. બાબએ કહ્યુ કે, સમાજને બચાવા માટે નશા મુક્તનું આંદોલન ચલાવુ પડશે.

આપણે કોઇએ બીડી, સિગરેટ કે દારુ ના પીવો
બાબા રામદેવે મંચ પરથી અપિલ કરતા કહ્યુ હતુ કે, આપણને જો કોઇ આપણી આજુબાજુમાં કોઇ પણ બીડી, સિગરેટ કે દારુ પિતા જોવા મળે તો તને આર્યસમાજે કામ કર્યુ છે અને જે કામ કરી રહ્યા છે તેની સોથી વધારે જરૂર છે. સમાજ નશામુક્ત થઇ જશે તો દયાનંદજીનું સમપનુ સાકાર થઇ જશે. આ કામ કાયદાથી નહી થાય પણ આપણે જાતે જ પગલા લેવા પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
