આ છોડ ફેફસામાં જામેલ કફ કાઢી દેશે બહાર, દમ અને ખાંસીનો છે સચોટ ઉપાય
અરડૂસીના છોડમાં અનેક ગણા ઔષધીય ગુણો હોય છે
અરડૂસી જેને માલાબાર નટના નામથી પણ ઓળખવામાં આવે છે, જે આખા પૂર્વ ભારતમાં પ્રસિદ્ધ છે. આ છોડમાં અનેક ગણા ઔષધીય ગુણો હોય છે અને તેનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી, ખાંસી અને શરદી, નાક વહેવુ, ગળામાં ખારાશ, અસ્થમા, બ્રોંકાઈટિસ, અન્ય શ્વસન પથના સંક્રમણ, રક્તસ્ત્રાવ વિકાર વગેરે જેવી ઘણી સમસ્યાઓ માટે એક અંતિમ ઉપચારાત્મક ઉપાય છે. આના પાનમાં વેસિન નામનુ તત્વ જોવા મળે છે. આનો ઉપયોગ વિવિધ પ્રકારની દવાઓ તરીકે કરવામાં આવે છે. આજે અમે તમને અરડૂસીના ફાયદા વિશે જણાવીશુ.

શરદી અને ખાંસીના ઉપાય
ઠંડીમાં વારંવાર થતી ખાંસી અને કંજસ્ટેડ ગળુ ખૂબ અસુવિધા પેદા કરી શકે છે. જેના કારણે અન્ય સમસ્યાઓ પણ પેદા થાય છે. એંટી-ઈન્ફ્લેમેટરી, એંટીબાયોટીક અને એકસ્પેક્ટોરન્ટ ગુણોથી ભરપૂર હોવાના કારણે અરડૂસી સામાન્ય શરદી, ખાંસી અને ફ્લુના લક્ષણોના ઈલાજમાં અત્યાધિક મહત્વ ધરાવે છે. તે છાતી અને નાક જામ થઈ જતુ ઘટાડે છે. તે અસ્થમા, બ્રોંકાઈટિસ, સાઈનસાઈટિસ અને શ્વાસની અન્ય બિમારીઓના ઈલાજમાં પણ અત્યાધિક પ્રભાવી છે. અરડૂસીના પત્તાને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી લો. શ્વસન સંક્રમણથી બચાવ માટે આમાં એક ચમચી મધ મિલાવીને રોજ આ ઉકાળાનુ સેવન કરો.

લોહી શુદ્ધ કરે છે
એક શક્તિશાળી હ્રદય ટૉનિક હોવાના નાતે રક્તને શુદ્ધ કરવા માટે જડીબૂટી અત્યંત જરૂરી છે. આ પ્રભાવી રીતે લોહીના કાઉન્ટમાં સુધારો કરે છે, બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે અને હ્રદયની લય સંબંધિત સમસ્યાઓને અટકાવે છે. એંટી કૌયગુલાંટ અને એંટી ફાઈબ્રિનોલિટિક ગુણોની હાજરી હ્રદય બ્લૉકના કારણે ધમનીઓમાં અવરોધ અને ગંઠાઈ જવાને પણ અટકાવે છે.
દમ
દમના રોગી જો અનંતમૂળની જડો અને અરડૂસીના પાનને સમાન માત્રા(3-3 ગ્રામ)લઈને દૂધમાં ઉકાળીને પીવે તો ફાયદો થાય છે. આમ એક સપ્તાહ સુધી કરવુ જરુરી છે.

શ્વાસ સંબંધી રોગોથી છૂટકારો
અરડૂસીના પાનના રસને મધમાં મિલાવીને ચાટવાથી ખાંસી અને શ્વાસ સંબંધી સમસ્યાઓ ઠીક થઈ જાય છે. સૂકી ખાંસી દૂર કરવા માટે અરડૂસીના પાન, સૂકી દ્રાક્ષ અને સાકરનો ઉકાળો બનાવીને પીવો.
મોઢામાં ચાંદીનો ઈલાજ કરે છે અરડૂસી
જો તમે મોઢામાં ચાંદી પડવાથી પરેશાન હોય તો અરડૂસીના બેથી ત્રણ પાન ચાવો. આ ઉપરાંત જો તમે અરડૂસીનો રસ પીવો અથવા તેના પાનનો રસ ચૂસો તો તમને જલ્દી મોઢામાં ચાંદીથી મુક્તિ મળશે. યાદ રાખો કે તમારા અરડૂસીના પાન ચાવીને ફેંકી દેવાના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
