અઘોરીની જિંદગી સાથે જોડાયેલા આ ફેક્ટ તમને વિચારતા કરી દેશે, રહસ્યોથી ભરેલી છે દુનિયા
હિન્દુ ધર્મમાં અધોરીઓની જિંદગી વિશે ઘણા રહસ્યો છે. આ રહસ્યો સામાન્ય લોકો નથી જાણતા. મૃત લોકોનું માંસ ખાતા અધોરીઓ વિશે કેટલાક એવા ફેક્ટ છે જે જાણીને તમે વિચારતા રહી જશો.
અઘોરી મુળ સંસ્કૃત શબ્દ છે અને તેનોઅર્થ પ્રકાશ તરફ થાય છે. અઘોરીઓ કાચું માંસ ખાય છે અને સ્મશાનમાં રહે છે. તેમનું કામ અડધા બળી ગયેલા શબમાંથી માંસ કાઢીને ખાવાનું છે. તેમની તંત્ર શક્તિ સામાન્ય માણસ કરતાં ઘણી મજબૂત હોય છે.

અઘોરી શિવ અને શબ ઉપાસક છે. કહેવાય છે કે શિવના પાંચ સ્વરૂપોમાંથી એક સ્વરૂપ અઘોર છે અને તેથી અઘોરીઓ અઘોરી સ્વરૂપમાં શિવની પૂજા કરે છે. તેમનું માનવું છે કે શબમાંથી શિવની પ્રાપ્તિનો આ માર્ગ અઘોર પંથનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
અઘોરી ઉપાસકો માને છે કે મૃત શરીર સાથે શારીરિક સંબંધ બાંધવાનો તેમનો હેતુ શિવ-શક્તિની પૂજા કરવાનો છે. તે કહે છે કે બિભત્સ રીતે પણ પૂજાનું આધ્યાત્મિક સ્વરૂપ છે. મૃત શરીર સાથે શારીરિક પ્રવૃત્તિ દરમિયાન પણ તેઓ તેમના મનને ભગવાનની ભક્તિમાં જોડે છે, જે તેમના આધ્યાત્મિક અભ્યાસનું સ્તર વધારે છે.
અઘોરી ઉપાસકો કહે છે કે આ સાધનાઓથી તે તેમની સાધનાને મહત્વપૂર્ણ અને ઉન્નત બનાવે છે અને પરિણામે તેમની શક્તિ વધે છે.
અઘોરીઓ તેમની પાસે માનવ ખોપરી રાખે છે અને તેને પ્રતીક તરીકે પૂજે છે. તેનામાં તેનું વિશેષ મહત્વ માને છે. તેને કપાલિક તરીકે પણ ઓળખવામાં આવે છે. અઘોરીઓ અનુસાર, તેઓએ આ આદત ભગવાન શિવ પાસેથી મેળવી છે.
ઘણી કથાઓમાં કહેવામાં આવે છે કે, એકવાર ભગવાન શિવે બ્રહ્માનું માથું કાપી નાખ્યું અને તે પછી તે મસ્તક પોતાના હાથમાં લીધું અને તેની સાથે નાચ્યા. પરિણામે અઘોરીઓ આ માનવ ખોપડીને બ્રહ્માંડમાં જીવન ચક્રમાં બનતી દુન્યવી વસ્તુઓ સામે પ્રતીક માને છે અને તેના દ્વારા ભગવાન શિવને યાદ કરે છે.
આ સિવાય અઘોરીઓનો કૂતરાઓ સાથે પણ ખાસ સંબંધ હોય છે અને તેઓ મોટાભાગે કૂતરાઓને પોતાની સાથે રાખે છે. આ કૂતરો તેમના જીવનમાં મહત્વપૂર્ણ છે અને તેમની આધ્યાત્મિક પદ્ધતિઓનો એક ભાગ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
