પબ્લિસિટી સ્ટંટ હતો અરવિંદ કેજરીવાલ પર શાહી હુમલો!
મંગળવારે આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલ વારાણસીમાં હાજર હતા. ત્યાં પોતાની ચૂંટણી જનસભાના ઇરાદાથી આવ્યા હતા. પરંતુ ગંગામાં સ્નાન બાદ તેમની સાથે જે કંઇપણ થયું તે હેરાન કરી દેનાર હતું. પહેલાં તેમના પર કાશી વિશ્વનાથ મંદિર પરિસરની બહાર ઈંડા વડે હુમલો કરવામાં આવ્યો. એ વાતને તે ભુલાવી શકે તે પહેલાં તેમના પર અને તેમની ટીમના સાથીઓ પર ઇંક એટેક એટલે શાહી ફેંકવામાં આવી.
અરવિંદ કેજરીવાલ ક્યાંય પણ જાય છે, તેમની સાથે અથવા તેમની ટીમની સાથે આ પ્રકારનો અકસ્માત બનતો રહે છે. એવામાં આપણા મગજમાં પ્રશ્ન આવે છે કે ક્યાંક લોકસભાની ચૂંટણીમાં ફાયદો મેળવવાના હેતુથી આ અરવિંદ કેજરીવાલ કોઇ પબ્લિસિટી સ્ટંટ તો નથી. એવામાં અમે વિચાર્યું કે કેમ તેના પર લોકોનું મંતવ્ય માંગવામાં ન આવે. વનઇન્ડિયા દ્વારા એક પોલનું આયોજન કરવામાં આવ્યું.
આ પોલમાં અમે લોકોને ત્રણ પ્રશ્નો પૂછ્યા- શું આ પબ્લિસિટી મેળવવા માટે આપ પાર્ટીનો કોઇ પબ્લિસિટી સ્ટંટ હતો અથવા પછી તેની પાછળ ભાજપના સમર્થકોનું કોઇ ષડયંત્ર હતું અથવા પછી આ વારાણસીના જ કોઇ આમ આદમી દ્વાર અરવિંદ કેજરીવાલ પર હુમલો થયો હતો. અમે લોકોની જે પ્રતિક્રિયા પ્રાપ્ત થઇ તે મુજબ 59 ટકા લોકોનું માનવું છે આ આપ પાર્ટી તરફથી પબ્લિસિટી પ્રાપ્ત કરવા માટે આવેલો સ્ટંટ હતો.

ઇંક એટેક
અરવિંદ કેજરીવાલ ગમે ત્યાં જાય છે, તેમની સાથે અથવા તેમની ટીમ ટીમે આ પ્રકારના હુમલા થતા રહે છે.

પબ્લિસિટી માટે કંઇપણ!
અરવિંદ કેજરીવાલ ક્યાંક ને ક્યાંક હવે લોકોનો વિશ્વાસ ગુમાવતા જાય છે.

લોકો પાસે સલાહ માંગી
ઇંક એટેક બાદ અરવિંદ કેજરીવાલે વારાણસીના લોકોને વડાપ્રધાનની ચૂંટણી લડવા અંગે સલાહ પણ માંગી.

શું થઇ ગયું
ઇંક એટેકમાં ના ફક્ત અરવિંદ કેજરીવાલ પરંતુ તેમની સરકારમાં વિવાદિત મંત્રી રહી ચૂકેલા સોમનાથ ભારતી પણ 'ઘાયલ' થયા.

દાગ સારા છે!
બની શકે કે અરવિંદ કેજરીવાલને આ ચૂંટણીમાં ફાયદો પણ મળી શકે ક્યાંક ને ક્યાંક તેમની લોકપ્રિયતાને પણ નકારી ન શકાય.

યસ વી કૈન!
અરવિંદ કેજરીવાલને પૂરી આશા છે કે લોકસભાની ચૂંટણીમાં તેમને દિલ્હી વિધાનસભા ચૂંટણીની માફક પરિણામો પ્રાપ્ત થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
