સામાન્ય બજેટ 2014: પહેલીવાર ઘર ખરીદનારાઓને મળશે રાહત

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર આ બજેટમાં સામાન્ય લોકોને ભેટ આપી શકે છે. સરકાર પહેલીવાર ઘર ખરીદનારાઓને રાહત આપવાની તૈયારીમાં છે. વ્યક્તિની આવક મુજબ ખરીદનારાઓને રાહત આપવામાં આવી શકે છે.
આ ઉપરાંત વિશ્વનીય સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર પ્રથમવાર ઘરના માલિક બનતાં વ્યાજદરોમાં છૂટ આપી શકે છે. સૂત્રોએ એમપણ કહ્યું હતું કે વ્યાજદરોમાં છૂટ યોજના હેઠળ સરકાર વ્યક્તિની આવકના આધારે છૂટ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ઓછી કિંમતવાળા હાઉસિંગ પ્રોજેક્ટને સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપી શકે છે. આનાથી ઓછી કિંમતવાળા ઘરો માટે નાણા પોષણના મદમાં રાહતનો રસ્તો સરળ થઇ જશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
