સુપ્રીમ કોર્ટથી અનિલ અંબાણીને રાહત, SBIની અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને મોટી રાહત આપી છે.
નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને મોટી રાહત આપી છે. સાથે જ કોર્ટે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની એ અરજી પણ ફગાવી દીધી છે જેમાં અનિલ અંબાણી સામે દેવાળિયાપણા સંહિતા હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે દિલ્લી હાઈકોર્ટને એ પણ નિર્દેશ આપ્યા છે કે તે 6 ઓક્ટોબરે આ કેસમાં સુનાવણી કરે.

આ પહેલા 21 ઓગસ્ટે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ બિઝનેસમેન અનિલ અંબાણી સામે દેવાળિયાપણાનો કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. આ આદેશ એસબીઆઈથી લીધેલા 1200 કરોડ રૂપિયાની લોન કેસમાં આવ્યો હતો. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આર કૉમ) અને રિલાયન્સ ઈન્ફ્રાટેલને એસબીઆઈએ 2016માં દેવાળિયા કેસની મંજૂરી માટે એસબીઆઈએ નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલનો દરવાજો ખખડાવ્યો હતો.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
