રોકાણકારો રૂપિયા પરત લેવા માટે સેબી પાસે જાય: સહારા

સહારાએ દાવો કર્યો છે કે તેની બે કંપનીઓએ લગભગ 25 હજાર 781 કરોડ રૂપિયાની રકમ લીધી હતી. અત્યાર સુધી તે 22 હજાર 117 કરોડ રૂપિયાથી વધારેની રકમ પરત કરી ચૂક્યા છે. અને તેની પર લગભગ ત્રણ હજાર 663 કરોડ રૂપિયા રોકાણકારોના બાકી છે જ્યારે પાંચ હજાર 120 કરોડ તે સેબીમાં જમા કરાવી ચૂક્યા છે.
સહારાના જણાવ્યા અનુસાર આ રીતે હવે તે કોઇને કઇ પાછું આપવા માટે બંધાયેલ નથી, પરંતુ સેબીમાંથી જ બાકી રહેતી રકમ લેવાની છે. બે દિવસ પહેલા સેબીએ આદેશ આપ્યો હતો કે સહારાની બે કંપનીઓના ખાતા સીલ કરી દેવામાં આવે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
