હવે ડિજિટલ સિગ્નેચર વિના ઇન્કમ ટેક્સ ચૂકવણી શક્ય

હવે આગામી સમયમાં કરદાતાઓ દ્વારા ડિજિટલ સહીં વગર પણ કરવેરો ભરી શકાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. કરવેરા વિભાગના અગ્રણી અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ઈ રિટર્ન ભરતા કરદાતાઓ માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. આ યોજનાથી બે કરોડ કરદાતાઓને લાભ થશે.
કરવેરા વિભાગ દ્વારા આ અરજી કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવી છે અને તેમાં ઘણા પગલા પણ લેવામાં આવી ગયા છે. શક્ય છે કે કરવેરા વિભાગ દ્વારા આ નિયમ સપ્ટમ્બર મહિનાથી પણ લાગુ કરી શકે છે. જોકે વ્યક્તિગત કરવેરો ભરનાર કરદાતાઓને 31 જુલાઈ સુધીમાં કરવેરો ભરી દેવાનો હોવાથી તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.
હાલ ઈ રિટર્ન ભરતા કરદાતાઓને પેપર વેરિફિકેશન માટે આઈટીઆર વી દ્વારા ડિજિટલ સહી કરીને કરવેરો ભરવો પડે છે. ઈ રિટર્ન ભરનાર કરદાતાઓએ તેમના ફોર્મનાં વેરિફિકેશન માટે બેંગલુરુંમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરમાં મોકલવાનું હોય છે, પરંતુ કુલ ઈ રિટર્ન કરદાતાઓમાં 10 ટકા લોકો નિષ્ફળ જતા હોય છે. આ વર્ષે આ યોજના વર્ષના મધ્યથી લાગુ કરવાનું આયોજન ચાલી રહ્યું હોવાથી સરેરાશ 2.7 કરોડ કરદાતાઓ તેનો લાભ લઈ શકશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
