નોટોનો ઉપયોગ હારમાળા બનાવવામાં ના કરો : RBI
મુંબઇ, 11 સપ્ટેમ્બર : ભારતીય રિઝર્વ બેન્કે બુધવારે સામાન્ય લોકોને જણાવ્યું છે કે રાષ્ટ્રીય મુદ્રાનું સમ્માન કરો અને તેનો ઉપયોગ માળા અને હારમાળા બનાવવા માટે ના કરો અને સામાજિક કાર્યક્રમમાં કોઇની ઉપર ના ઉડાવો, જેમ કે લગ્નમાં અને રાજનૈતિક રેલીઓમાં આવું કરવું સામાન્ય રિવાઝ બની ગયો છે.
આરબીઆઇએ સામાન્ય લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે બેન્ક નોટોનો ઉપયોગ માળા બનાવવા, પંડાલ અથવા પૂજા મંડપ સજાવવામાં અથવા સામાજિક સમારંભમાં કોઇની પર ફેંકવા માટે ના કરો.

બેન્કે એવું પણ જણાવ્યું છે દેશભરમાં સ્વચ્છ નોટની આપૂર્તિ કરવા માટે તમામ પ્રકારના પગલા ભરવામાં આવી રહ્યા છે. બેન્કે લોકોને દેશમાં સ્વચ્છ નોટ નીતિનું પાલન કરવાનો આગ્રહ કર્યો.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
